click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કૈવલ આંખની હોસ્પિટલ સારસા ખાતે આયુષમેળા નું આયોજન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > કૈવલ આંખની હોસ્પિટલ સારસા ખાતે આયુષમેળા નું આયોજન
AnandGujarat

કૈવલ આંખની હોસ્પિટલ સારસા ખાતે આયુષમેળા નું આયોજન

આણંદ: સારસા કૈવલ વાડી સત કૈવલ આંખની હોસ્પિટલ સારસા ખાતે સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ,ખંભોળજ દ્વારા આયુષમેળા નું આયોજન કરવામાં આવ્યું.

Last updated: 2025/03/11 at 6:04 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક,આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ દ્વારા કૈવલ વાડી સત કૈવલ આંખની હોસ્પિટલ, સારસા ખાતે સવારે ૮:૩૦ થી બપોરે ૩ દરમિયાન આયુષ મેળા (નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કૈવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરીના સપ્તમ કુવેરાચાર્ય જગદ્દગુરુશ્રી અવિચલદેવાચાર્ય, પ્રકાશભાઈ પટેલ (ચેરમેન, આરોગ્ય સમિતિ,આણંદ),સંજયભાઈ પટેલ (સદસ્ય, જિલ્લા પંચાયત, આણંદ) શશિકાંતભાઈ પટેલ (ચેરમેન, એમવીએસ હાઈસ્કૂલ),હર્ષદભાઈ પટેલ(ચેરમેન, સેવા સહકારી મંડળી) અને સત કૈવલ આંખની હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મીનાબેન પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આયુષ મેળામાં દિનચર્યા, ઋતુચર્યા, ઘર આંગણાની વનસ્પતિ, રસોડાની ઔષધિઓનું પ્રદર્શન, યોગ ચિત્ર સ્પર્ધા, યોગ નિદર્શન અને આઈસીડીએસ વિભાગ, આણંદની મદદથી મિલેટ વાનગી સ્પર્ધા/પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

વૈદ્ય મયુર જે. મશરૂ (વૈદ્ય પંચકર્મ/નાયબ અધિક્ષકશ્રી, વર્ગ-૧)ના માર્ગદર્શન હેઠળ સત કૈવલ આંખની હોસ્પિટલ, સારસાના સહયોગથી તથા જીલ્લા આયુર્વેદ શાખા આણંદ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ આંકલાવના સહકારથી આ આયોજન સફળ બન્યું હતું. હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ ખાતે કેમ્પ બાદ તમામ પ્રકારની આયુર્વેદ-હોમિયોપેથી નિદાન, દવાઓ અને આઈ.પી.ડી.માં રહેવા-જમવા-પંચકર્મ સારવાર વિના મૂલ્યે દૈનિક ધોરણે આપવામાં આવશે. જાહેર જનતાને આ સેવાઓનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે.
આયુષ મેળાના મુખ્ય આંકડા:
આયુર્વેદ નિદાન સારવાર ઓપીડી: ૨૩૨
હોમિયોપેથી નિદાન સારવાર ઓપીડી: ૭૦
સ્વસ્થવૃત (આયુ/હોમિયો), ઔષધીય વનસ્પતિ અને રસોડાના ઔષધીઓનું તથા આયુષ ચાર્ટ પ્રદર્શન: ૭૦૨
મિલેટ વાનગી પ્રદર્શન: ૧૭૭
યોગ નિદર્શન લાભાર્થી: ૧૨૯
સ્ક્રીનીંગ ઓપીડી (ડાયાબિટીસ/બ્લડ પ્રેશર): ૨૦૫
સુવર્ણપ્રાશન લાભાર્થી: ૧૮૦
પ્રકૃતિ પરીક્ષણ: ૨૯
કુલ આયુષ મેળા લાભાર્થી: ૧૭૨૨

રિપોર્ટર – ભાવેશ સોની(આણંદ)

You Might Also Like

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન

વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા

TAGGED: aanad, aanad collector, aanad news, aanad police, Ayush Mela organized, Kaival Eye Hospital, oneindia, Sarsa, topnews, topnewschannelinindia, આયુષમેળા, કૈવલ આંખની હોસ્પિટલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 11, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પદ્મવિભુષણ મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
Next Article સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય સી.એલ. મીનાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી પાટણ ખાતે બેઠક યોજાઇ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ
Gujarat મે 9, 2025
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર
Gujarat મે 9, 2025
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
Gujarat મે 9, 2025
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
Bhavnagar Gujarat મે 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?