દેશનું અર્થતંત્ર કેટલુ મજબૂત છે તેમજ દેશ કઇ દિશામાં પ્રગતી કરી રહ્યો છે તેનો ઘણો આઘાર માર્કેટ પર રાખે છે. – સી.આર.પાટીલ આજની પેઢી આવનાર પેઢીમાટે પાણીનો સંગ્રહ કરવાનો સંકલ્પ કરે તે ખૂબ જરૂરી...
સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સુરતના પુણામાં 13 વર્ષીય સગીરને લઈને ભાગી ગયેલી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભા હોવાનો ખુલાસો થયો હતો. 23 વર્ષીય શિક્ષ?...
મહાત્મા ગાંધી વિધાલય, લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે વર્ષ ૨૦૨૪ દરમિયાન અશિક્ષિત કુલ ૨૬૭ બંદીવાનોને અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય ત?...
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 20મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજી, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જીણાભાઈ પટેલ, ડ?...
આદિવાસી સમાજના લોકો અને દેવ બિરસા સેનાના અધ્યક્ષ તથા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં સભા સ્થળ પર વિરોધ નોંધાવા આવ્યા હતા ઘટનાની ગંભીરતા સમજી પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમ સ્થળે પહોંચી આદિવાસી ?...
જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના દુષ્પરિણામો કેન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશ?...
બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર બારડોલીના ત્રિદશાબ્દી મહોત્સવ નિમિત્તે ડો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું અદ્ભૂત પ્રવચન. કર્યું હતું. ધી બારડોલી નાગરિક સહકારી બેંકનો સુવર્ણ મહોત્સવ નિમિત્તે બ?...
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેમજ અનેક વખત હુમલાઓ પણ કરવામાં આવ્યા છે અને ગત દિવસોમાં બાંગ્લા સરકાર દ્વારા ઇસ્કોન મંદિરના શ્રી ?...
આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષા વિભાગ દ્વારા અભિષેક રાજપૂત ને માહિતી મળી હતી કે હત્યા કરવાના ઇરાદે થી tata xenon પીકઅપ માં કૃતાથી ભેંસોને ભરી કતલખાને લઈ જનાર છે જેથી અભિષેક રાજપૂતની સ...
સૂરત જિલ્લાના માંડવીના તાપી મૈયા ના રમણીય રિવરફ્રન્ટ ખાતે તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને સાંસદ પ્રભુભાઈ વસાવા ના પરિવાર જનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નો પ્રારંભ કરાયો. આજરોજ સા?...
મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી કમલમ ?...
શ્રી સતપાલજી મહારાજનો જન્મ પવિત્ર ગંગાનદીના કિનારે આવેલ હરિદ્વાર- કનખલમાં કર્મયોગી પરમસંતશ્રી હંસજી મહારાજ તેમજ માતાશ્રી રાજેશ્વરીદેવી નાં દિવ્યકુળમાં તા.૨૧મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના મંગલદિ...
લાજપોર સ્થિત આવેલ નાનાવાડી ચિકન હોટલ ના માલિક યુસુફ સુલેમાન વિરુદ્ધ કેમ પોલીસ તંત્ર કાર્યવાહી નથી કરી રહ્યું? સચિન પોલીસ વિભાગે માત્ર ગૌવંશ વહેંચનાર અને ટેમ્પો ડ્રાઇવર વિરુદ્ધ જ કાર્યવા?...
એર માર્શલ નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે. ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને તા. ૧ મે ૨૦૨૫થી સાઉથ વે?...
Sign in to your account