સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે. આ ટુર્નામેન્ટના ...
વાહન ચાલવતી વેળાએ પુરતી તકેદારીઓ રાખવી જરૂરી છે અને ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરવું ખુબ જ જરૂરી છે. ત્યારે સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ૩૫માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની ઉજવ...
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 20મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજી, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જીણાભાઈ પટેલ, ડ?...
બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર બારડોલીના ત્રિદશાબ્દી મહોત્સવ નિમિત્તે ડો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું અદ્ભૂત પ્રવચન. કર્યું હતું. ધી બારડોલી નાગરિક સહકારી બેંકનો સુવર્ણ મહોત્સવ નિમિત્તે બ?...
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેમજ અનેક વખત હુમલાઓ પણ કરવામાં આવ્યા છે અને ગત દિવસોમાં બાંગ્લા સરકાર દ્વારા ઇસ્કોન મંદિરના શ્રી ?...
આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષા વિભાગ દ્વારા અભિષેક રાજપૂત ને માહિતી મળી હતી કે હત્યા કરવાના ઇરાદે થી tata xenon પીકઅપ માં કૃતાથી ભેંસોને ભરી કતલખાને લઈ જનાર છે જેથી અભિષેક રાજપૂતની સ...
સૂરત જિલ્લાના માંડવીના તાપી મૈયા ના રમણીય રિવરફ્રન્ટ ખાતે તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને સાંસદ પ્રભુભાઈ વસાવા ના પરિવાર જનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નો પ્રારંભ કરાયો. આજરોજ સા?...
મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી કમલમ ?...
શ્રી સતપાલજી મહારાજનો જન્મ પવિત્ર ગંગાનદીના કિનારે આવેલ હરિદ્વાર- કનખલમાં કર્મયોગી પરમસંતશ્રી હંસજી મહારાજ તેમજ માતાશ્રી રાજેશ્વરીદેવી નાં દિવ્યકુળમાં તા.૨૧મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના મંગલદિ...
લાજપોર સ્થિત આવેલ નાનાવાડી ચિકન હોટલ ના માલિક યુસુફ સુલેમાન વિરુદ્ધ કેમ પોલીસ તંત્ર કાર્યવાહી નથી કરી રહ્યું? સચિન પોલીસ વિભાગે માત્ર ગૌવંશ વહેંચનાર અને ટેમ્પો ડ્રાઇવર વિરુદ્ધ જ કાર્યવા?...
સુરતના લિંબાયત વિસ્તારમાં ચાલતી સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસ નામની સંસ્થા દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં હિન્દૂ સમાજ ને ટાર્ગેટ કરી ને આ પત્ર વાયરલ કરવામાં અને ફેલાવવા માં આવ્યો ...
સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક અફવા અંગે ખુલાસો અપાયો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ ધર્મના તમામ બિંદુઓની રક્ષા કરવા માટે કટ...
સેવાનો સુરજ જ્યાં હમેશા તપતો રહે છે જયાં બસો વર્ષથી ભૂખ્યાને ભોજન કાજે સદાવ્રત આજે પણ અવિરત શરૂ છે એવા જગવિખ્યાત સંત શ્રી જલારામ બાપાના વીરપુર ધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાય...
અશ્મિભૂત ઇંધણમાંથી વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો (Energy sources) તરફ જવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકતાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) એ કે પ્રદૂષણ એ ભારતનો સૌથી મોટો પડકાર છે અને તેમાં પરિવહન ક?...
Sign in to your account