click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: માત્ર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જ નહીં, હવે શાળાના વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસ, ટૂંક સમયમાં સિલેબસ થશે લાગુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > માત્ર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જ નહીં, હવે શાળાના વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસ, ટૂંક સમયમાં સિલેબસ થશે લાગુ
Gujarat

માત્ર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જ નહીં, હવે શાળાના વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસ, ટૂંક સમયમાં સિલેબસ થશે લાગુ

Last updated: 2023/11/07 at 3:35 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ટૂંક સમયમાં જ આખા દેશની શાળાઓના બાળકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શીખવવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ સંદર્ભે એક રૂપરેખા તૈયાર કરી લીધી છે. જે ટૂંક સમયમાં લાગુ થવાના છે. તાજેતરમાં યુજીસીએ દેશભરની તમામ યુનિવર્સિટીઓમાં AI અભ્યાસ શરૂ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. દેશની શિક્ષણ વ્યવસ્થામાં AIનો સમાવેશ કરવામાં આવશે. સાથે જ ITIના વિદ્યાર્થીઓ સુધી અભ્યાસક્રમ તૈયાર કરવમાં આવ્યો છે અને AI શીખવવામાં આવશે.

Contents
બાળકોની ઉંમરને ધ્યાનમાં રખાશેAI માં શાળાના વિદ્યાર્થીઓ શું અભ્યાસ કરશે?એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસશા માટે તેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે?

બાળકોની ઉંમરને ધ્યાનમાં રખાશે

તમને જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એજ્યુકેશન સિસ્ટમમાં AIના સમાવેશને લઈને એક અહેવાલ તૈયાર કર્યો હતો. રિપોર્ટમાં નિશાળો અને કોલેજો માટે અલગ-અલગ માર્ગદર્શિકા તૈયાર થઈ છે. AI માટે અલગ-અલગ અભ્યાસક્રમો તૈયાર થયા છે. બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખીને શાળાઓ માટે AI અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે જે ટૂંક સમયમાં લાગુ થશે. AIની સાથે મશીન લર્નિંગ અને પ્રોગ્રામિંગના વિષયો પણ શાળાના બાળકો શીખશે.

AI માં શાળાના વિદ્યાર્થીઓ શું અભ્યાસ કરશે?

ધોરણ 6 થી 8 ના શાળાના વિદ્યાર્થીઓ AI શું છે, AI TOOLનો ઉપયોગ તેમજ AI અને તેના એથિક્સનો અભ્યાસ કરાવવામાં આવશે. જ્યારે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ AI અને AI ટૂલ્સના મૂળભૂત ખ્યાલો અને કલા અને સંગીત વગેરેમાં મશીન લર્નિંગનો અભ્યાસ કરશે. ધોરણ 11માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ એઆઈ લાઈબ્રેરી ટૂલ્સ અને ફ્રેમવર્ક વર્ક, એઆઈ બેઝિક એપ્લિકેશન્સ, ડેટા સિક્યુરિટી અને પ્રાઈવસી જેવા વિષયો શીખવવામાં આવશે.

એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસ

શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત એન્જિનિયરિંગ અને ITIના વિદ્યાર્થીઓ સુધી આ અભ્યાસ કરાવવામાં આવશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અલ્ગોરિધમ્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને ડેટા એનાલિટિક્સ જેવા વિષયોનો અભ્યાસ કરશે. જ્યારે ITI વિદ્યાર્થીઓ એઆઈમાં બેઝિક્સ અને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગના બેઝિક્સનો અભ્યાસ કરી શકશે.

શા માટે તેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2024 સુધીમાં દેશમાં 10 લાખથી વધુ AI અને ડેટા સાયન્સ પ્રોફેશનલ્સની માંગ રહેવાની છે. તેને જોતાં સરકારે તેને શિક્ષા પ્રણાલીમાં સામેલ કરવાની યોજના તૈયાર કરી છે.

You Might Also Like

કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો

આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ

DGMOએ કહ્યું ‘રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર’

‘પાકિસ્તાની આર્મીએ આતંકીઓનો સાથ આપ્યો’, ઓપરેશન સિંદૂર પર સેનાનો ખુલાસો

TAGGED: AI syllabus, engineering students, oneindianewscom, oneindianewsgujarat, school students

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 7, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મહાદેવ એપને લઈને BJP ના કોગ્રેસ પર પ્રહાર, કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું- 500 કરોડની લાંચ લીધી
Next Article બાઈડન-નેતન્યાહુએ ગાઝામાં યુદ્ધવિરામ પર કરી ચર્ચા, બંધકોને મુક્ત કરવા અંગે પણ થઈ વાતચીત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો
Gujarat મે 12, 2025
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
Gujarat મે 12, 2025
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ
Gujarat મે 12, 2025
DGMOએ કહ્યું ‘રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર’
Gujarat મે 12, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?