આ મિટિંગ માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેજસિંહ પરમાર, ની વરણી કરાઈ, રાષ્ટ્રીય મહામંત્રી તરીકે સુખદેવભાઇ જોશી, ઇન્ટરનેશનલ કો. ઓર્ડીનર ભુપેન્દ્રભાઈ દવે, રાષ્ટ્રીય ખજાનચી તરીકે બાબુસિંહ ઝાલા તેમજ ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે અરવિંદ સિંહ બી. ચાવડા વિજાપુર ની સર્વાનુમતે વરણી કરવામાં આવી, આજની મિટિંગ માં તમામ જિલ્લા પ્રમુખો ને i Card, નિયુક્તિ પત્ર આપવા માં આવ્યા, તેમજ સંગઠન માં જોડાનાર તમામ સભ્યો ને 5 લાખ નો વીમો આપવામાં આવશે તે બાબતની ચર્ચા કરવામાં આવી, સંગઠન આગામી સમયમાં શ્રેષ્ટ માનવ રત્ન એવોર્ડ, મા બાપ વિહોણી સર્વ સમાજ ની દીકરીઓ ના લગ્ન, પર્યાવરણ વૃધ્ધશ્રમ,વૃક્ષારોપણ,શૈક્ષણિક,જન જાગૃતિ, સંસ્કૃતિ સંવર્ધન, સરકાર ની યોજનાઓ નો પ્રચાર, પ્રસાર, જાગૃતિ બાબતે તમામ કામ કરશે આ કાર્યક્રમ નું સંચાલન મહેન્દ્રભાઈ રાઠોડ માસ્તરે કર્યું હતું. વિજાપુર…