click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: Ind Vs Pak Match ને લઈ રેલવે અને એરપોર્ટે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી ગાઈડલાઈન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > Ind Vs Pak Match ને લઈ રેલવે અને એરપોર્ટે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી ગાઈડલાઈન
Gujarat

Ind Vs Pak Match ને લઈ રેલવે અને એરપોર્ટે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી ગાઈડલાઈન

14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ મેચ રમાવાની છે. જે મેચને લઈને છેલ્લા એક મહિનાથી અમદાવાદમાં ક્રિકેટ ફીવર છવાયો. જે ક્રિકેટ ફિવરના કારણે શહેરમાં હોટલ ફૂલ થઈ, તો હવાઈ મુસાફરી પણ બુકિંગ ફૂલ ચાલી રહ્યું છે. સાથે જ મેચને લઈને ક્રિકેટ રસીકો સાથે ફિલ્મ સ્ટાર અને સિંગર પણ અમદાવાદમાં આવવાના છે. ત્યારે દર્શકો માટે રેલવે દ્વારા તેમજ દર્શકો માટે અને સુપરસ્ટાર માટે એરપોર્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

Last updated: 2023/10/13 at 6:32 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

વર્લ્ડ કપ મેચને લઈને એરપોર્ટે બહાર પાડી ગાઈડલાઈન

14 ઓક્ટોબર ભારત પાકિસ્તાન વર્લ્ડકપ મેચ છે. જે મેચ દરમિયાન હવાઈ મુસાફરીમાં ટ્રાફિક વધુ રહેવાનો છે. કારણ કે એરપોર્ટ પર VVIP મુવમેન્ટ વધવાની છે. તેમજ મુસાફરોની સંખ્યાઓ પણ વધવાની છે. આ સમય દરમિયાન મુસાફરોને હાલાકી ન પડે માટે એરપોર્ટ દ્વારા એક ગાઈડ લાઈન બહાર પડાઈ છે. એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક રહેવાના કારણે આ ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં એરપોર્ટ દ્વારા મુસાફરોને ફ્લાઈટના સમય પહેલા જ એરપોર્ટ પહોંચવા અપીલ કરાઈ છે.

Contents
વર્લ્ડ કપ મેચને લઈને એરપોર્ટે બહાર પાડી ગાઈડલાઈનવર્લ્ડ કપ મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચની તૈયારીઓ પૂર્ણ, પોલીસ વિભાગ સાથે 108 ઇમરજન્સી એલર્ટ મોડ પરગત મેચ વખતની ઇમરજન્સી જોઈએ તોક્યાં પ્રકારના કેસ નોંધાયા હતા

જેથી સમયથી વહેલા પહોંચવાના કારણે સિક્યોરિટી ચેકિંગ અને ફ્લાઈટ પકડવામાં તકલીફ ન પડે અને મુસાફરોને હાલાકી ન પડે. એટલું જ નહીં પણ આવતી કાલે એરપોર્ટ પર 60 થી વધુ ફ્લાઈટમાં VIP મહેમાનોની અવર જવર પણ રહેશે. જેના કારણે હવાઈ ટ્રાફિક તો વધશે જ સાથે અમદાવાદ એરપોર્ટ ફૂલ હોવાને લઈને અન્ય એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન પાર્ક કરાઈ શકે છે. જેમાં સુરત. રાજકોટ. વડોદરા એરપોર્ટ પર પ્લેન પાર્ક થઈ શકે છે. જેમાં પણ મેચની અસર જોવા મળશે.

વર્લ્ડ કપ મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ

મેચને લઈને એરપોર્ટ પર VIP મુવમેન્ટ શરૂ થઈ ચૂકી છે. ખાનગી ચાર્ટર્ડ પ્લેનમાં લોકોની અવર જવર શરૂ થઈ છે. તેમજ દિવસ દરમિયાન VIP મહેમાનોની એરપોર્ટ પર મુવમેન્ટ રહેશે. જેમાં આવતીકાલે મેચ દરમિયાન 60 થી વધારે ફ્લાઈટમાં વીઆઈપી મહેમાનો અમદાવાદ પહોંચશે. જેમાં વિવિધ કંપનીના સભ્યો તેમજ બૉલીવુડ સ્ટાર અને સિંગર પણ અમદાવાદ પહોંચશે. જેને લઈને અમદાવાદ એરપોર્ટના ચાર્ટર્ડ પ્લેનના પાર્કિંગ ફૂલ રહેશે. તો સુરત. વડોદરા. રાજકોટના પણ પાર્કિંગ ફૂલ રહી શકે છે. જેથી vip મુવમેન્ટ ને લઈને એરપોર્ટ પર તે પ્રકારે વ્યવસ્થા કરાઈ છે.

ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચની તૈયારીઓ પૂર્ણ, પોલીસ વિભાગ સાથે 108 ઇમરજન્સી એલર્ટ મોડ પર

14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વર્લ્ડકપ મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફુલ છે અને ત્યારે સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ત્રિપાંખિયા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમજ આધુનિક સાધનોની પણ મદદ લેવામાં આવી છે જેની સાથે જ્યારે સ્ટેડિયમ ફુલ બનાવી રહ્યું છે તેવા સમયે ગરમી દરમિયાન દર્શકને તકલીફ ન પડે અને જો તકલીફ પડે તો તેને જલ્દી સારવાર મળે તે માટે 108 ઈમરજન્સી દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 108 ઇમરજન્સી વિભાગ દ્વારા રૂટીન મેચો કરતા ડબલ 108 એમ્બ્યુલન્સ તૈનાત રાખવાનું આયોજન કરાયુ છે.

સામાન્ય રીતે સ્ટેડિયમ ખાતે 6 એમ્બ્યુલન્સ હોય છે. જ્યારે આ મેચમાં ડબલ એમ્બ્યુલન્સ રખાઈ. સ્ટેડિયમની અંદર 12 એમ્બ્યુલન્સ રાખવામાં આવી. એમ્બ્યુલન્સ સાથે EMT, પાયલટ સુપરવાઈઝર અને મેનેજર સહિત 60નો સ્ટાફ તૈનાત રહેશે. તેમજ સ્ટેડિયમ આસપાસ 10 થી 12 લોકેશન પણ એલર્ટ મોડ પર રહેશે. તમામ પ્રકારની ઇમરજન્સી માં પહોચી વળવા 108 ના સ્ટાફને સ્ટેડિયમમાં તૈનાત કરાશે. આ મુકાબલા સમયે દોઢ લાખથી વધુ પબલીક હાજર હોઈ તે જ સ્ટેડિયમ માં પહેલી વર્લ્ડ કપ મેચની ઈમરજન્સી પર આ મેચ દરમિયાન 250 આસપાસ ઘટના રહે તેવી શકયતા પણ વ્યક્ત કરાઈ છે.

ગત મેચ વખતની ઇમરજન્સી જોઈએ તો

વર્લ્ડ કપ મેચ દરમિયાન 108 એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી કેસ પણ નોંધાયા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5મી ઑક્ટોબર’ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ દરમિયાન ઇમરજન્સી કેસ નોંધાયા હતા. સ્ટેડિયમ ખાતે 6 એમ્બ્યુલન્સ દ્વારા 81 કેસ હેન્ડલ કરાયા. જે 81 કેસમાં 57 પુરૂષ દર્દીઓ અને 24 મહિલા દર્દીઓને સારવાર અપાઈ.

ક્યાં પ્રકારના કેસ નોંધાયા હતા

  • 81 કેસમાં બેભાન થવાના 23 કેસ
  • શરીરનો દુખાવો અને માથાનો દુખાવાના 25 કેસ
  • બ્લડ પ્રેશર (બીપી) સમસ્યાઓ, 7 કેસ
  • નબળાઈ અને તાવ, 10 કેસ
  • ફોલ ડાઉન: 2 કેસ અને અન્ય, 14 કેસ નોધાયા
  • તમામ કેસમાં 108 દ્વારા દર્શક દર્દીઓને અપાઇ સારવાર

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: ahmedabad, Airports Department, england, ICC World Cup 2023, india vs pakistan match, indian cricket team, Narendra Modi Cricket Stadium, new zealand, Railways Department

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 13, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત-પાકિસ્તાન મેચ પહેલા બીમાર શુભમન ગિલને મળી ખુશખબર, ICCએ ખાસ એવોર્ડથી કર્યો સન્માનિત
Next Article અમિતાભ, સચિન અને રજનિકાંત પણ નિહાળશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, BCCIએ આપી છે ગોલ્ડ ટિકિટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?