click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હિંદુ માનવમાત્રમાં ભગવાનનો અંશ શોધે છે – મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હિંદુ માનવમાત્રમાં ભગવાનનો અંશ શોધે છે – મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજ
Gujarat

હિંદુ માનવમાત્રમાં ભગવાનનો અંશ શોધે છે – મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજ

મર્યાદાના પાલન વગર ધર્મની રક્ષા સભવ નથી - ગોસ્વામીડો. શ્રી વાગેશકુમારજી (કાંકરોલી)

Last updated: 2025/01/25 at 6:04 પી એમ(PM)
One India News Team
Share
6 Min Read
SHARE

દીકરીઓએ તો આંગણવાડી થી અંતરિક્ષ સુધીની સફર કરી છે – સુશ્રી ભાનુબેન બાબરિયા

કન્યાઓ થકી જ રંગોળીમાં રંગ છે અને જીવનમાં સંગીત છે- ડૉ. અમીબેન ઉપાઘ્યાય

દિવ્યાંગ કન્યાઓ સહિત 1271 કન્યાઓનું પૂજન

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ કન્યા વંદન રહ્યું, આ કાર્યક્રમમાં ૫.પૂ. મહામંડલેશ્વર કૃષ્ણમણી મહારાજ (જામનગર), ડૉ. વાગેશકુમારજી. કાંકરોલી (વાગેશબાવાજી), સુશ્રી ભાનુબેન બાબરીયા (રાજ્ય કક્ષા મંત્રી- મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય) તથા ડો. અમીબેન ઉપાધ્યાય (VC. ડો. આંબેડકર યુનિવર્સિટી)ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

કન્યા વંદન કાર્યક્રમમાં યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા… બ્લીક સાથે કન્યા પૂજનની શરૂઆત કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનો દ્વારા મંચ પર દિવ્યાંગ કન્યાઓ સહિત અમદાવાદની વિવિધ સંસ્થાઓમાંથી આવેલ 1271 કન્યાઓનું પૂર્ણ શાસ્ત્રોક્તવિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. પરિવારમાં અને સમાજમાં કન્યાઓ અને નારીનું સન્માન વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પાસે માતા-પિતા અને ગુરૂઓનું સન્માન પર્યાવરણની જાળવણી, પશુ- પક્ષીઓના રક્ષણ અને જાળવણી માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. HSSF સંસ્થાના સહસચિવ શ્રીમતી નીપાબેન શુક્લાએ મહેમાનો તથા પ્રબુદ્ધ નાગરિકોને સંસ્થાનો પરિચય આપ્યો.

મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજએ આશીર્વાદ વચન આપતા કહ્યું કે HSSFને આવા ભવ્ય મેળાનું આયોજન કરવા બદલ ખૂબ અભિનંદન સાથે જણાવ્યું કે અન્ય સંપ્રદાર્થોમાં સેવાનો ધ્યેવ સમાજમાં પ્રભુત્વ જમાવવાની હોય શકે છે, સનાતન ધર્મમાં તો સેવાનો અર્થ ભિન્ન છે. હિંદુઓમાં હંમેશા સમર્પણનો ભાવ જોવા મળ્યો છે. તે માનવ માત્રમાં પણ ભગવાનનો અંશ શોધે છે અને તેના ઉત્થાન માટે નિ:સ્વાર્થ ભાવે કાર્ય કરે છે. આવા પવિત્ર કાર્યને સનાતન ધર્મ સેવા માને છે. વધુમાં તેમણે વાત કરી કે આજનો સમાજ સુશિક્ષત તો છે પરંતુ તેમાં સંસ્કારોનો નાશ થતો જોવા મળે છે. જેનું કારણ ધર્મ જ્ઞાનની અભાવે છે.

ડી. વાગેશકુમારજી, કાંકરોલી (વાગેશબાવાજી)એ જણાવ્યું હતું કે, દેશમાં વર્તમાન સમયમા હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાને જાણતો વર્ગ ધીમે ધીમે ઓછો થતો હોય તેમ લાગે છે. આપણી સંસ્કૃતિનો વિદેશમાં ડંકો વાગી રહ્યો છે ત્યારે આપણા દેશમાં અમુક લોકો આ સંસ્કૃતિને ભૂલી રહ્યા છે. આપણી સંસ્કૃતિમાં માનુકાઓના પૂજનથી જ કોઈપણ કાર્યની શરૂઆત થાય છે. કુંવારી કન્યાઓનું હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. સતાનોમાં સરકારનું સિંચન કરવાનું કામ માતા જ કરી શકે છે. આવા સંસ્કારો પુનરુત્થાન માટે કન્યા જેવા કાર્યક્રમનું આયોજન ખૂબ જ મહત્વનું યોગદાન આપશે. વર્તમાન પરિસ્થિતિમાં મર્યાદાના પાલન વિના ધર્મની રક્ષા શક્ય નથી. ભારત વિશ્વગુરૂ બનવા જઈ રહ્યો છે. ત્યારે ભારતના વિમાગુરૂ બનવા માટે માતૃત્વ શક્તિની આવશ્યક્તા છે. માના સંતાનીમાં સંસ્કારોનું જે રીતે સિંચન કરશે તે જ રીતે બાળક રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા કરશે. હિન્દુ આધ્યાત્મ અને સેવા સંસ્થા દ્વારા કન્યા વંદન સહિતના સંસ્કારોનું સિંચન પ્રશંસાને પાત્ર છે.

ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રીશ્રી સુધી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાએ અધ્યાત્મ અને સેવાના સુંદર સંગમ સાથે સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવામાં સંતોએ પણ સિંહફાળો આપ્યો છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા પણ સંસ્કૃતિને જીવંત રાખવા ખૂબ નજ સુંદર આયોજનો કરવામાં આવી રહ્યા છે. આજે આપણે અહીં દીકરીઓનું પૂજન કર્યું. જોકે, દીકરીઓના મહત્વ અંગે ગુણવંત શાહે ખૂબ જ સુંદર વાત કરી છે. મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકત્ર થાય ત્યારે પરિવારને દીકરી મળતી હોય છે. દીકરીમાં દી એટલે દીલ સાથે જોડાયેલો અતુટ વિશ્વાસ, ક એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતી અને રીદ્ધિ-સિદ્ધિ આપનારી અને પરિવારને ઊજળો કરનારી એટલે દીકરી દીકરી એક, બે નહીં ત્રાણ કુળને તારે છે. દક્ષ પ્રજાપતિએ માતા શક્તિની આરાધના કરીને તેમની પાસે પોતાના ઘરે દીકરી રૂપે જન્મ ધારણ કરવાનું વચન માગ્યું હતું, આથી જ માતા સતીનો દક્ષ પ્રજાપતિના ઘરે જન્મ થયો. દીકરીના અનેક સ્વરૂપ છે. ઉંમર અને સમય સાથે દીકરીની ભૂમિકા બદલાતી જાય છે. જેમાં દીકરી, બહેન, માતા, સાસુ, પત્ની, નણંદ, ભાભીનો સમાવેશ થાય છે.

સુધી ભાનુબેનના વક્તવ્યથી પણ સૌ ભાવુક થયા. તેમણે જણાવ્યું કે દીકરીના પિતાને તો રાજા કહી શકાય. મુસીબતના સમયે શક્તિરૂપે પડખે ઊભી રે તે દીકરી! દીકરી અનેક ભૂમિકાઓ શ્રેષ્ઠ શ્રેષ્ઠ રી રીતે નિભાવતી રહે છે. અંતમાં કહ્યું, ‘દીકરીઓએ તો આંગણવાડી થી અંતરિક્ષ સુધીની સફર કરી છે.

ડૉ. આંબેડકર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજે આપણે કન્યા વંદન કરવા એકત્ર થયા છીએ ત્યારે મને વૈશપાયમના શબ્દો યાદ આવે છે. તેઓ કહે છે પરાક્રમ કા માતૃત્વ ભલે હી પુરુષ કે પાસ રહા. માતૃત્વ કા પરાક્રમ સિર્ફ નારી શક્તિ હી કર સકતી હૈ. કન્યા વંદન કરવું એટલે કન્યામાં રહેલા કન્યા તત્વનું વંદન કરવું. આજના સમયમાં અનેક મહિલાઓ કહેતી હોય છે કે તેઓ તેમની દીકરીઓને દીકરાની જેમ ઊછરે છે. પરંતુ તેમને હું કહેવા માગુ છું કે દીકરીઓને દીકરીઓની જેમ જ ઉછરવી જોઈએ. કારણ કે આ કન્યાઓ કન્યા તત્વ સાથે જન્મી છે. આ કન્યાઓના વંદન સાથે આપણે કન્યાઓના કન્યા તત્વને ઊજાગર કરીએ, કારણ કે આપણી ભૂમિ નારી પ્રધાન કે પુરુષ પ્રધાન નહીં પરંતુ ધર્મપ્રધાન છે.’ વધુમાં કહ્યું કે ક-ન્યાઓ થકી જ રંગોળીમાં રંગ છે, અને જીવનમાં સંગીત છે. ધર્મ મધાન ભારત દેશમાં કન્યા ધર્મ સાથે જન્મે છે એટલે જ કન્યાઓના વદન થકી આપણી સંસ્કૃતિ ઉજાગર રહે છે. તેમણે આ પ્રણાલીને આગળ ધપાવવા લોકોને પ્રેરિત કર્યા.

અંતમાં ડો. રાજીકાજીએ આભારવિધિ આપી સત્રનું સમાપન કર્યું. શ્રી તુલસીરામ ટેકવાણી (પ્રાંત આપ્પક્ષ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન), શ્રી ધનરથામ વ્યાસ (સચિવ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન), શ્રીમતી નીપાબેન શુક્લા (HSSF સાહ સચિવ), બાળ આયોળ પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન. ડો. ભાગ્યેશ જહા, શ્રી સુજયામાઈ મહેતા, શ્રી મહેન્દ્ર પટેલ, શ્રી અગ્નિતભાઈ ભટ્ટ, શ્રીમતી હેતલબેન સહીત અનેક મહાનુભાવ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: Dr. Ambedkar University, Gujarat Govt, hindus, humanity, Mahamandaleshwar Krishnamaniji Maharaj, Ministry of Child Welfare, oneindia, oneindianews, topnews, topnewschannelinindia, મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજ, હિંદુ માનવમાત્ર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સુંદલપુરા ખાતે ગેરકાયદેસર રેતી ખનન પર જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો
Next Article ‘સનાતન ધર્મ વટ વૃક્ષ છે, તેની સરખામણી ઝાડ સાથે ન કરો’, ‘બંટેંગે તો કટેંગે’ બાદ CM યોગીનું વધુ એક મોટું નિવેદન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?