click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દેશવિરોધી તાકાતોને હરાવવી હોય તો ધર્મની શક્તિનો ઉપયોગ કરવો જ પડશે : મોહન ભાગવત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દેશવિરોધી તાકાતોને હરાવવી હોય તો ધર્મની શક્તિનો ઉપયોગ કરવો જ પડશે : મોહન ભાગવત
Gujarat

દેશવિરોધી તાકાતોને હરાવવી હોય તો ધર્મની શક્તિનો ઉપયોગ કરવો જ પડશે : મોહન ભાગવત

Last updated: 2024/09/11 at 11:55 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારતનો વિકાસ થાય અને તે પ્રગતિ કરે. આ કારણે જ આવા તત્વો દેશની પ્રગતિના માર્ગમાં અવરોધો ઊભા કરે છે. પરંતુ આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયે પણ આવી જ પરિસ્થિતિ હતી, પરંતુ ધર્મની શક્તિનો ઉપયોગ કરીને તેમનો સામનો કરવામાં આવ્યો હતો તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાવગતે કહ્યું હતું.

સંઘના વડા મોહન ભાગવતે લેખક ડૉ. મિલિંદ પરાડકર દ્વારા લિખિત ‘તંજાવરચે મરાઠે’ નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે, ધર્મનો અર્થ માત્ર પૂજા, અનુષ્ઠાન નથી. પરંતુ તેની વ્યાપક અવધારણા છે, જેમાં સત્ય, કરુણા, તપશ્ચર્યા, સમર્પણનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે, હિન્દુ શબ્દ એક વિશેષણ છે, જે વિવિધતાઓને સ્વીકાર કરવાનું પ્રતીક છે. તેમણે એ બાબત પર ભાર મૂક્યો કે ભારત એક ઉદ્દેશ્ય માટે કામ કરે છે અને તેનું અસ્તિત્વ ‘વસુધૈવ કુટુંબકમ’ના વિચારને આગળ વધારવા માટે છે.

ભૂતકાળમાં ભારત પર મોટાપાયે બહારના આક્રમણ થયા હતા, તેથી લોકો સાવધ હતા, પરંતુ હવે વિવિધરૂપે આક્રમણો થઈ રહ્યા છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે તાડકા અને પૂતનાની વાત કરતા કહ્યું, રામાયણમાં એક રાક્ષસી તાડકાએ આક્રમણ કર્યું તો ખૂબ જ અરાજક્તા ફેલાઈ ગઈ હતી અને તે રામ તથા લક્ષ્મણના માત્ર એક તીરથી જ મારી ગઈ હતી. પરંતુ મહાભારતના સમયમાં પૂતના રાક્ષસી ભગવાન કૃષ્ણને મારવા માટે માસીનું રૂપ લઈને આવી હતી અને કૃષ્ણને સ્તનપાન કરાવ્યું હતું, પરંતુ તે બાળ કૃષ્ણ હતા, જેમણે તેને મારી નાંખી હતી.

આરએસએસ વડાએ કહ્યું, આજની સ્થિતિ પણ એવી જ છે. આક્રમણ થઈ રહ્યા છે અને તે દરેક પ્રકારે વિનાશકારી છે. આર્થિક હોય કે ધાર્મિક કે રાજકીય દરેક પ્રકારના આક્રમણ વિનાશક છે. કેટલાક તત્વો ભારતના વિકાસના માર્ગમાં અવરોધો પેદા કરી રહ્યા છે અને વૈશ્વિક મંચ પર તેના ઉદયથી ભય ફેલાયેલો છે, પરંતુ તેઓ સફળ નહીં થાય.

તેમણે ઉમેર્યું કે, જે લોકોને ડર છે કે ભારતના મોટાપાયે વિકાસથી તેમનો કારોબાર બંધ થઈ જશે એવા તત્વ દેશના વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરવા માટે તેમની બધી જ તાકતનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ જીવનને પ્રભાવિત કરતી જીવન શક્તિ નામનું પરીબળ ભારતને વ્યાખ્યાઈત કરે છે. આ જીવન શક્તિ આપણા રાષ્ટ્રનો આધાર છે અને તે ધર્મ પર આધારિત છે, જે હંમેશા રહેશે. ધર્મ સૃષ્ટિની શરૂઆતમાં હતો અને અંત સુધી તેની જરૂર રહેશે.

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: 'Thanjavarche Marathe, anti-national forces, Compassion, oneindia, oneindianews, oneindianewsgujarat, Penance, RSS chief Mohan Bhagwat, Surrender, Truth, Vasudhaiva Kutumpakam, તંજાવરચે મરાઠે, સંઘના વડા મોહન ભાગવતે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 11, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત સેમિકન્ડક્ટરના સેક્ટરમાં ગ્લોબલ લીડર બનશે, PM મોદી ગ્રેટર નોઈડામાં નાખશે પાયો
Next Article હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?