click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ
Gujarat

જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને આ સન્માન આપવામાં આવે છે. દિલ્હીના વિજ્ઞાનભવનમાં રાષ્ટ્રપતિએ રામભદ્રાચાર્યને આ સન્માન આપીને સન્માનિત કર્યા.

Last updated: 2025/05/17 at 11:24 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો. અંધ હોવા છતાં, તેમણે 100 થી વધુ ગ્રંથોની રચના કરી છે, જેમાં શ્રી ભગવારાઘવીયમ જેવા સંસ્કૃત મહાકાવ્યો સહિત 100 થી વધુ ગ્રંથોની રચના કરી છે. તેમની સાહિત્યિક અને આધ્યાત્મિક ઉપલબ્ધિઓ તેમને હિન્દુ ધર્મનું જીવંત પ્રતીક બનાવે છે.

Contents
2 મહિનાના હતા જ્યારે ગુમાવી હતી આંખોની રોશનીતુલસી પીઠના સંસ્થાપક સ્વામી રામભદ્રાચાર્યઅટલ બિહારી વાજપેયી સાથે ખાસ નાતોસંસ્કૃત સાહિત્ય અકાદમી પુરસ્કારરામજન્મભૂમિ પર આપ્યા હતા પ્રમાણજગદ્દગુરુ રામાનંદાચાર્યની ઉપાધિ22 ભાષાઓમાં 100 થી વધુ ગ્રંથસૌથી નાની ઉંમરે સંન્યાસીસ્વામી રામભદ્રાચાર્યએ કર્યા પ્રેરિત

वर्ष 1965 से, विभिन्न भारतीय भाषाओं के उत्कृष्ट साहित्यकारों को पुरस्कृत करके, ‘भारतीय ज्ञानपीठ’ ने, साहित्य-सेवा के माध्यम से देश की सेवा की है। pic.twitter.com/acT5D1U9Se

— President of India (@rashtrapatibhvn) May 16, 2025

2 મહિનાના હતા જ્યારે ગુમાવી હતી આંખોની રોશની

14 જાન્યુઆરી 1950 ના રોજ જૌનપુરમાં જન્મેલા સ્વામીજીએ બે મહિનાની ઉંમરે દૃષ્ટિ ગુમાવી હતી. તેમણે પાંચ વર્ષની ઉંમરે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને સાત વર્ષની ઉંમરે રામચરિતમાનસ કંઠસ્થ કરી લીધા હતા. તેમની અસાધારણ યાદશક્તિની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરવામાં આવે છે.

President Droupadi Murmu conferred the 58th Jnanpith Award on Sanskrit scholar Jagadguru Rambhadracharya Ji in New Delhi. The President praised Shri Rambhadracharya Ji for his contribution in both the fields of literature and social service. pic.twitter.com/IgGGzsvWP6

— President of India (@rashtrapatibhvn) May 16, 2025

તુલસી પીઠના સંસ્થાપક સ્વામી રામભદ્રાચાર્ય

ચિત્રકૂટમાં તુલસી પીઠના સ્થાપક સ્વામી રામભદ્રાચાર્યએ દિવ્યાંગો માટે વિશ્વની પ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કરી. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ વિશ્વવિદ્યાલય તેમની સમાજ સેવા અને શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણનું પ્રતીક છે. તેઓ તેના આજીવન કુલાધિપતિ અને લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.

श्री रामभद्राचार्य जी ने श्रेष्ठता के प्रेरक उदाहरण प्रस्तुत किए हैं। आप अनेक प्रतिभाओं से सम्पन्न हैं तथा आपके योगदान बहुआयामी हैं। आपने शारीरिक दृष्टि से बाधित होने के बावजूद अपनी अंतर्दृष्टि, बल्कि दिव्यदृष्टि से साहित्य और समाज की असाधारण सेवा की है। pic.twitter.com/XttRRGTFx1

— President of India (@rashtrapatibhvn) May 16, 2025

અટલ બિહારી વાજપેયી સાથે ખાસ નાતો

સ્વામી રામભદ્રાચાર્યએ પ્રસ્થાનત્રયી (બ્રહ્મસૂત્ર, ભગવદ્દગીતા, 11 ઉપનિષદ) પર શ્રીરાઘવકૃપાભાષ્યમ નામનું સંસ્કૃત ભાષ્ય લખ્યુ છે. આ 600 વર્ષના અંતરાલ બાદ રામાનંદ સંપ્રદાયમાં બીજુ એવુ ભાષ્ય હતુ. તેનુ વિમોચન 1998માં અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યુ હતુ. તેમની વિદ્વતાએ સંસ્કૃત સાહિત્યને એક નવી દિશા આપી છે.

ज्ञानपीठ पुरस्कार से सम्मानित महिला रचनाकारों में आशापूर्णा देवी, अमृता प्रीतम, महादेवी वर्मा, कुर्रतुल-ऐन-हैदर, महाश्वेता देवी, इंदिरा गोस्वामी और कृष्णा सोबती जैसी असाधारण महिलाएं शामिल हैं। इन महिला रचनाकारों ने भारतीय परंपरा और समाज को विशेष संवेदना के साथ देखा है, अनुभव किया…

— President of India (@rashtrapatibhvn) May 16, 2025

સંસ્કૃત સાહિત્ય અકાદમી પુરસ્કાર

સ્વામીજીને શ્રીભગવારાઘવીયમ માટે 2005માં સંસ્કૃત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. આ મહાકાવ્યમાં પરશુરામ અને રામની કથાઓનું સુંદર ચિત્રણ છે. જે તેમની કાવ્ય કળાને દર્શાવે છે. તેમને પદ્મ વિભૂષણ (2015) સહિત અનેક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રામજન્મભૂમિ પર આપ્યા હતા પ્રમાણ

સ્વામી રામભદ્રાચાર્યએ રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાં 441 શાસ્ત્ર પ્રમાણ રજૂ કર્યા હતા. તેમની જુબાનીએ રામ મંદિરના પક્ષમાં નિર્ણયને મોટુ બળ આપ્યુ હતુ. ન્યાયધિશોએ તેમની વિદ્વતાને ‘દૈવીય શક્તિ’ કહીને પ્રશંસા કરી હતી.

જગદ્દગુરુ રામાનંદાચાર્યની ઉપાધિ

1988માં કાશી વિદ્વત પરિષદે સ્વામી રામભદ્રાચાર્યને જગદ્દગુરુ રામાનંદાચાર્યની ઉપાધિ પ્રદાન કરી. તેઓ રામાનંદ સંપ્રદાયના ચાર વર્તમાન જગદ્દગુરુ પૈકી એક છે. તેમની વાર્તાઓ અને પ્રવચન સંસ્કાર ટીવી ના માધ્યમથી વિશ્વ સુધી પહોંચે છે.

22 ભાષાઓમાં 100 થી વધુ ગ્રંથ

સ્વામીજીએ બ્રેલ લિપિનો ઉપયોગ કર્યા વિના 22 ભાષામાં 100 થી વધુ ગ્રંથ લખ્યા છે. તેમની રચનાઓમાં ચાર મહાકાવ્ય, રામચરિતમાનસ પર એક હિંદી ભાષ્ય અને અષ્ટાધ્યાયી પર એક સંસ્કૃત ભાષ્ય સામેલ છે. તે સંસ્કૃત, હિંદી, અવધિ અને મૈથિલીના એક તાત્કાલિક કવિના રૂપે ઘણા પ્રસિદ્ધ છે.

સૌથી નાની ઉંમરે સંન્યાસી

1978માં સ્વામી રામભદ્રાચાર્ય યુજીસી જેઆરએફ પ્રાપ્ત કરનારા સૌથી નાની વયના સંન્યાસી બન્યા અને 1981માં તેમણે પીએચડી પુરુ કર્યુ. તેમન થીસિસ ‘आध्यात्मरामायणे अपणिनीय प्रयोगानां विमर्शः’ એ સંસ્કૃત વ્યાકરણમાં એક નવુ યોગદાન આપ્યુ છે. સમ્પૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં તેમની શૈક્ષણિક ઉપલબ્ધિઓ ઐતિહાસિક છે.

સ્વામી રામભદ્રાચાર્યએ કર્યા પ્રેરિત

સ્વામી રામભદ્રાચાર્યની આદ્યાત્મિક અને સાહિત્યિક યાત્રા દરેક લોકોને પ્રેરિત કરે છે. દૃષ્ટિહિન હોવા છતા તેને અતિક્રમીને તેમણે હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને શિક્ષણને વૈશ્વિક મંચ પર સ્થાપિત કર્યુ. તેમની વિદ્વતા અને સમર્પણ તેમને આધુનિક યુગના સંત અને વિદ્રાન બનાવે છે.

You Might Also Like

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

TAGGED: 100 Hindu scriptures, A global platform for education, Culture, Founder of Tulsi Peeth, gujarti news, Hinduism, Jagadguru Swami Rambhadracharya, Jnanpith Award, oneindianews, President Draupadi Murmu, Sanskrit Sahitya Akademi Award, topnews, જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્ય, જ્ઞાનપીઠ પુરસ્કાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
Next Article નીરજ ચોપરાએ દોહામાં પહેલીવાર ઇતિહાસ રચ્યો, 90.23 મીટરના થ્રો સાથે બનાવ્યો રેકોર્ડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025
હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
Gujarat જૂન 7, 2025
અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?