મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર
વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં શનિવારથી કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ સર્જાવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણ...
આધુનિક ગોકુળિયા ગામનો પર્યાય બનેલાં પર્વ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ રાષ્ટ્ર માટે નમૂનો
આધુનિક ગોકુળિયા ગામનો પર્યાય બનેલાં પર્વ 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ' રાષ્ટ્ર માટે નમૂનો બની ગયો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યોજાયેલ ઉત્સવના સમાપનમાં રંગદર્શી સામૈયા સાથ?...
સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા
સોમનાથ… આ શબ્દ સાંભળતાની સાથે આપણાં મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે. ભારતના પશ્ચિમી તટ પર ગુજરાતમાં પ્રભાસ પાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્?...
“આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ
તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બ?...
વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ
ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ?...
ગુરુપૂર્ણિમા પર્વે સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં વિશ્વાનંદ માતાજી
ગુરુપૂર્ણિમા પર્વે જાળિયા શિવકુંજ આશ્રમમાં સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં વિશ્વાનંદ માતાજીએ પ્રેરક સંદેશો પૂરો પાડ્યો છે. અહીંયા ગુરૂપૂજન, સંકીર્તન અને પ્રસાદ લાભમાં ભાવિકો જોડાયા...
સંસ્કારોની ભાષા, જ્ઞાન વિજ્ઞાનની ભાષા અને અસ્તિત્વની ભાષા સંસ્કૃત છે- હિમાન્જય પાલીવાલ
કાર્યક્રમનું શુભારંભ દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાબોધન વર્ગમાં સહભાગી થનારા સમસ્ત નાગરિકોને સંસ્કૃત ભાષાના મહત્વ જણાવતા કહ્યું કે સંસ્ક?...
જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો. અંધ હોવા છતાં, તેમણે 100 થી વધુ ગ્રંથોની રચના કરી છે, જેમા...
દાહોદના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
દાહોદ ગુજરાત રાજ્યનું એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેર છે, જે દાહોદ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર તેની સંસ્કૃતિ, ઇતિહાસ, અને વેપાર માટે જાણીતું છે. ગુજરાતના પૂર્વ ભાગમાં સ્થિત દાહોદ શહેર મધ્?...
વિજ્ઞાન મુજબ કોણ હતો વિશ્વનો પ્રથમ માણસ, હોમો હેબિલિસ-હોમો સેપિયન્સ કે બીજું કોઈ?
માનવશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે માનવ વિકાસ, સંસ્કૃતિ, ભાષા, સમાજ અને વર્તનનો અભ્યાસ કરે છે. તેનું મહત્વ સમજાવવા માટે, વિશ્વ માનવશાસ્ત્ર દિવસ દર વર્ષે ફેબ્રુઆરીના ત્રીજા ગુરુવારે ઉજવવામાં ?...