click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ધર્માંતરિત થયેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કઢાવવા માટે જનજાતિ સુરક્ષા મંચ અમદાવાદમાં કરશે મહારેલી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ધર્માંતરિત થયેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કઢાવવા માટે જનજાતિ સુરક્ષા મંચ અમદાવાદમાં કરશે મહારેલી
Gujarat

ધર્માંતરિત થયેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કઢાવવા માટે જનજાતિ સુરક્ષા મંચ અમદાવાદમાં કરશે મહારેલી

જનજાતિ સુરક્ષા મંચના અધિકારી સાથે થયેલી ઑપઇન્ડિયાની વાતચીત અનુસાર આ મહારેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે મધ્યપ્રદેશના વર્તમાન ડિસ્ટ્રિક્ટ જજ એવા ન્યાયાધીશ પ્રકાશજી ઉઈકે મુખ્યવક્તા તરીકે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવાના છે.

Last updated: 2023/05/22 at 1:49 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

ગુજરાત અને સમગ્ર ભારતમાં વસતા ભોળા આદિવાસીઓને ડરાવી-લલચાવી-ફોસલાવીને ધર્માંતરિત કરવાનું કાવતરું દાયકાઓથી ચાલી રહ્યું છે એ તો સૌ જાણે છે. પરંતુ ઈસાઈ કે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદિવાસીઓ લઘુમતીનો લાભ તો લેતા જ હોય છે સાથે જ તેમનો જૂનો અનુસૂચિત જનજાતિનો લાભ પણ છોડતા નથી. જેનો વિરોધ દર્શાવવા હાલ સોશિયલ મીડિયા પર ધર્માંતરિત થયેલા આદિવાસીઓના ડી-લિસ્ટીંગ માટે #Delisting_SinhGarjana હેશટેગ વાઇરલ થઇ રહ્યો છે.

અહેવાલો મુજબ જનજાતિ સુરક્ષા મંચ – ગુજરાત આગામી 27 મેના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડી-લિસ્ટીંગની માંગ લઈને એક મહારેલી આયોજિત કરવા જઈ રહ્યું છે. આ રેલીનું નામ છે સિંહ ગર્જના મહારેલી. આ રેલીમાં ખુબ જ મોટી સંખ્યામાં આદિવાસીઓ ભેગા થવાના એંધાણ છે.

જનજાતિ સુરક્ષા મંચના અધિકારી સાથે થયેલી ઑપઇન્ડિયાની વાતચીત અનુસાર આ મહારેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે મધ્યપ્રદેશના વર્તમાન ડિસ્ટ્રિક્ટ જજ એવા ન્યાયાધીશ પ્રકાશજી ઉઈકે મુખ્યવક્તા તરીકે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવાના છે.

જનજાતિ સુરક્ષા મંચના પ્રાંત સંયોજક સાથે ઑપઇન્ડિયાની ખાસ વાતચીત
આ વિષયને લઈને ઑપઇન્ડિયાએ જનજાતિ સુરક્ષા મંચના અધિકારીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. તો અમારી વાત જનજાતિ સુરક્ષા મંચના ગુજરાતના પ્રાંત સંયોજક બલવંતસિંહ રાવત સાથે થઇ. અમે આ સમગ્ર બાબતે તેમને જે પણ પ્રશ્નો પૂછ્યા તેના તેઓએ ખુબ વિસ્તારથી જવાબ આપ્યા હતા જે નીચે મુજબ છે.

ડી-લિસ્ટીંગ એટલે શું?
અહિયાં નોંધ કરવા લાયક બાબત એ છે કે આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા ભોળા હિંદુ આદિવાસીઓનું ધર્મ પરીવર્તન કરવાનો ધંધો ચાલી રહ્યો છે. આદિવાસીઓનું ઈસાઈ કે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવ્યા બાદ ધર્માંતરિત થયેલા આદિવાસીઓના લઘુમતી તરીકેના લાભ મળવા છતાંય પણ આ લોકો અનુસુચિત જનજાતિના લાભ લેવાનું બંધ નથી કરતાં એટ્લે કે બેવડો લાભ લે છે. જેના કારણે મૂળ જરૂરિયાતમંદ હિંદુ આદિવાસીઓને પૂરતો લાભ મળી નથી શકતો.

આ જ કારણે હિંદુ આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સરકારને ડી-લિસ્ટીંગનો કાયદો બનાવીને આવા ધર્માંતરણ થયેલ લોકોને અનુસુચિત જનજાતિ લિસ્ટમાંથી કઢાવવા દબાણ કરી રહ્યા છે.

ડી-લિસ્ટીંગ કોનું?

જે દેવી-દેવતાને નથી માનતા તેનું
જે સંસ્કૃતિ અને રૂઢિ-પરંપરાને નથી માનતા તેનું
જે ખ્રિસ્તી કે મુસ્લિમ બની ગયા છે તેનું
ડી-લિસ્ટીંગ શા માટે?
પદ્મશ્રી બજાજના રિપોર્ટ મુજબ અનુસૂચિત જનજાતિ એટલે કે ST ને મળતા ૭૦% થી વધુ લાભ ધર્માંતરિત એટલે કે ખોટા આદિવાસી લઇ રહ્યા છે.
સાચા જનજાતિને છેલ્લા ૭૫ વર્ષથી થઇ રહ્યો છે અન્યાય
ડી-લિસ્ટીંગ માટેહમણાં સુધી શું પગલાંઓ લેવાયા?
જનજાતિ નેતા સ્વ.કાર્તિક ઉરાંવજી ૧૯૬૬-૬૭ અને ૧૯૭૦ બે વખત સંસદમાં ઉઠાવ્યો મુદ્દો
આ વિષયમાં ૩૫૨ જેટલા સાંસદો દ્વારા હસ્તાક્ષર
૧૯૬૭માં સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા ડી-લિસ્ટીંગને સમર્થન
૨૦૦૯માં દેશના ૨૮ લાખ લોકોનું હસ્તાક્ષર દ્વારા માનનીય રાષ્ટ્રપતિને આવેદન
૨૦૨૦માં મહામહિમ રાષ્ટ્રપતિ અને માનનીય વડાપ્રધાનના નામે દેશના, ૧૪ રાજ્યના રાજ્યપાલશ્રીઓને, ૭ રાજ્યના મુખ્યમંત્રીને તથા ૨૮૮ જિલ્લા ક્લેક્ટરને અપાયુ આવેદન

 

બંધારણ મુજબ પોતાની રૂઢિ-પરંપરા અને સંસ્કૃતિને છોડી પોતાનો મત – ધર્મ બદલી પરંપરાને છોડી દેનારને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવા તે છે ડી લીસ્ટીંગ ડીલિસ્ટીંગ મહારેલી #Delisting_SinhGarjana

— Yogi Devnath 🇮🇳 (@MYogiDevnath) May 21, 2023

#Delisting_SinhGarjana ડી-લિસ્ટીંગ મહારેલી
બંધારણ મુજબ પોતાની રૂઢિ-પરંપરા અને સંસ્કૃતિને છોડી પોતાનો મત-ધર્મ બદલી, પરંપરાને છોડી દેનારને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવા તે છે “ડી લીસ્ટીંગ”.#Delisting_SinhGarjan pic.twitter.com/7QZZ9F18sk

— Vishwa Samvad Kendra (@vskgujarat) May 21, 2023

 

 

 

हर सच्चा आदिवासी जानता है, “यदि आदिवासी हिंदू नहीं है, तो वह आदिवासी नहीं है।” आज समय की यही पुकार, डीलिस्टिंग हो साकार । ડીલિસ્ટીંગ મહારેલી

#Delisting_SinhGarjana

— Arun Yadav🇮🇳 (@beingarun28) May 21, 2023

 

૨૦૨૨માં દેશભરમાં જિલ્લા સંમેલનો તથા ૪૫૨ સાંસદોને અપાયું આવેદન

સોશિયલ મીડિયામાં આજે છવાયેલું રહ્યું #Delisting_SinhGarjana
આજે ટ્વીટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર નેટિઝન્સે ખુબ મોટી સંખ્યામાં આ વિષયમાં ટ્વીટ કે પોસ્ટ કરીને પોતાની માંગણીઓ મૂકી હતી. જેમાંથી અમુક અહીંયા જોઈ શકાય છે.

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતના ઓફિસિયલ આઇડીથી ટ્વીટ કરીને લખવામાં આવ્યું હતું કે, “ડી-લિસ્ટીંગ મહારેલી બંધારણ મુજબ પોતાની રૂઢિ-પરંપરા અને સંસ્કૃતિને છોડી પોતાનો મત-ધર્મ બદલી, પરંપરાને છોડી દેનારને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવા તે છે ‘ડી લીસ્ટીંગ’.”

 

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 22, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Adani Groupના સ્ટોક રોકેટ બન્યા, 5 શેરે અપર સર્કિટ નોંધાવી તો 14.50% ઉછળ્યો
Next Article મહાકાલ મંદિરમાં ઉજ્જૈનવાસીઓ માટે વિશેષ સુવિધા: અઠવાડિયામાં એક દિવસ ભસ્મ આરતીના નિ:શુલ્ક દર્શન કરી શકશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?