વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
અરવલ્લીની ગીરી કંદરાઓ વચ્ચે પસાર થતા સાબરકાંઠાના ઈડર હિંમતનગર હાઇવે ઉપર રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે જ્યાં પ્રત્યેક શનિવારે, મંગળવારે હજારો ભક્તોની ભીડ ઉમટે છે કેટલાય વર્ષોથી વિવ?...
પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ને ફાઇવ સ્ટાર રેટિંગ સાથે "ઈટ રાઈટ કેમ્પસ" એવોર્ડ મળ્યો છે. આ સન્મા?...
પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
દેશના શૂરવીર સૈનિકોના શૌર્ય અને દેશભક્તિના જ્વલંત પ્રતિક ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના સન્માનમાં પાટણ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશભક્તિના ઊંડા ભાવ સાથે યોજાયેલી આ...
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના નેતૃત્વમાં આ યાત્રા ગાંધી ચોકથી પ્રારંભ થઈ હત...
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
ભારતના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે, પરંતુ તે આખી દુનિયામાં જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરી રહ્યું નથી. ભારતીય સેનાએ પાકિસ્તાન સામે વળતો જવાબ આપ્યો અને તેના પાંચ વિમા?...
Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું. ભારત સાથેના ટેરિફ ડીલ અંગે તેમણે દાવો કર્યો હતો કે India એ US ના ઘણા ઉત્પાદનો પર '0' ટેરિફ લાદવાની ઓફર કરી છે. એટલું જ નહી?...
લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી માસથી દિવાળી સુધી રેપો રેટમાં ઘટાડો કરે તેવા સંકેત મળી રહ્યા છે. આરબીઆઈ દ્વારા આગામી મહિને 4 થી 6 જૂન દરમિયાન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણા?...
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ 24 કલાકમાં અથડામણમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા છે. જોકે, તેની બાદ ...
પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, સરસ્વતીજીએ આપ્યો હતો શ્રાપ, ઈતિહાસ રોચક
અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું, શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક શહેર પુષ્કર તેની અનોખી ઓળખ માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં બ્રહ્માંડના સર્જનહાર ભગવાન બ્રહ્માનું એકમાત્ર મંદિર જ નથી, પરંતુ ...
ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ ગઈકાલે શ્રીનગર પહોંચ્યા હતા તેની બાદ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સૈન્ય જવાનો સાથે મુલાકાત કરી હતી. તેની બાદ સંબોધન કર્યુ હતુ?...