વક્ફ સંશોધન એક્ટ પર આગામી સુનાવણી 20 મેના રોજ, સુપ્રીમ કોર્ટ આ ત્રણ મુદ્દે ફેરફારો પર કરશે વિચારણા
સુપ્રીમ કોર્ટ વક્ફ સંશોધન અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાઓને પડકારતી અરજીઓ પર મર્યાદિત વચગાળાની રાહત મુદ્દે 20મેના રોજ સુનાવણી કરશે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સોલિસીટર ...
6Gને લઈને મોદી સરકારનું મોટું પ્લાનિંગ ! 5G કરતા 100 ગણું ઝડપી ચાલશે
ચંદ્રશેખર પેમ્માસાનીએ કહ્યું કે 6G ટેકનોલોજી ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી બેન્ડ પર કામ કરશે અને સ્પીડ એક સેકન્ડમાં 1 ટેરાબીટ સુધી પહોંચી શકે છે, જેનો અર્થ છે કે 6G ની સ્પીડ 5G કરતા 100 ગણી ઝડપી હશે. જ?...
ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર શ્રીનગર પહોંચ્યા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સૈનિકોને મળ્યા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આ વખતે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને ઓપરેશન સિંદૂર પછીની ઘાટીમાં તેમની હાજરીને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. આ મુલાકાત દ્વારા તેઓ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્ય...
એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – મોરારિબાપુ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા સેંજળ ધામમાં યોજાયેલ કાર્યકર સજ્જતા શિબિરમાં 'લોકભારતીત્વ' ગુણ સંબંધે મોરારિબાપુએ તેમનાં પ્રવચનમાં એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્ર?...
પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ, ભારતે UNની કમિટી સામે રજૂ કર્યા પુરાવા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના આતંકવાદી ઠેકાણાને નષ્ટ ?...
રાજ્યપાલના બિલથી લઈને સુપ્રીમ કોર્ટના અધિકાર સુધી, રાષ્ટ્રપતિએ SCને પૂછ્યા આ 14 સવાલ
સુપ્રીમ કોર્ટે ગયા મહિને એક મોટો નિર્ણય આપ્યો હતો. તમિલનાડુના રાજ્યપાલના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યપાલ બિલોને અનિશ્ચિત સમય માટે રોકી શકતા નથી. રાષ્ટ્રપતિ ...
ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્તિશાળી
ઝૂંડમાં આવતા ડ્રોન અને માઈક્રો ડ્રોન હુમલાનો સરળતાથી સામનો કરી શકે તે માટે ભારતે અત્યાધુનિક સ્વદેશી ‘ભાર્ગવાસ્ત્ર’ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઓડિશાના ગોપાલપુર સ્થિત સીવર્...
જાણો કોણ છે ભારતીય મૂળના આ ચાર ચહેરા, જેઓને કેનેડાના નવા મંત્રીમંડળમાં મળી મહત્વપૂર્ણ જવાબદારી
28 એપ્રિલના રોજ થયેલી ચુંટણીમાં લિબરલ પાર્ટીનો વિજય થયા બાદ કાર્નીએ કેબિનેટની રચના કરી છે. તેમણે કહ્યું હતું કે આ ટીમ અમેરિકા સાથે સુરક્ષા અને આર્થિક સંબંધો મજબૂત કરવા, લોકોની સુરક્ષા નિશ્ચિ...
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સંરક્ષણ સિસ્ટમને નથી થયું કોઇ નુકસાન: સંરક્ષણ મંત્રાલય
"ઓપરેશન સિંદૂર" ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષા અને ટેકનોલોજીકલ આત્મનિર્ભરતાની દ્રષ્ટિએ એક ઐતિહાસિક અને મજબૂત સંકેતરૂપ અભિયાન સાબિત થયું છે. અહીં તેના મુખ્ય મુદ્દાઓ પર સંક્ષિપ્ત અને વિશ્લેષણ...
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાનો પ્રહાર, સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોએ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો આવ્યા છે. આ દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે થી ત્રણ આતંકવાદીઓ છ?...