ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ...
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, હવે ફક્ત વનડે જ રમશે
ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રોહિત શર્મા બાદ હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ હવે ટેસ્ટને પણ ટાટા કહી દીધું છે, તેણ ઈન્ટરનેશનલ ટેસ્ટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છ?...
ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે લખનઉ, રાજનાથ સિંહે કર્યું -ભારતીય સેનાનો ડર રાવલપિંડી સુધી પહોંચ્યો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સંરક્ષણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની. અહીં ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના લખનઉ નોડ ખાતે વિશ્વની સૌથી વિનાશક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ...
ત્રણેય સેના પ્રમુખ PM મોદીને મળવા પહોંચ્યા, DGMO મંત્રણા પહેલા મોટી બેઠક
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે. સંરક્ષણ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ શાંતિપૂર્ણ રહી. તાજેતરના સમયમ?...
ચરોતરનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સ્થિત છે
વૈશાખ સુદ ચૌદશ એટલે નરસિંહ ભગવાનની જયંતિ કે જે નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે અતિ પૌરાણિક નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. આશરે 300 વર્ષ પહેલાં આ મંદિર એક સાધુએ બનાવ્યું હોવાની લોકવાયકા છે. તેમ?...
સૈનિકોના સન્માનમાં “ઓપરેશન સિંદૂર” અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનું સફળ આયોજન
આ કેમ્પમાં ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, પોલીસ વિભાગ તથા સામાન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી, દેશપ્રેમ અને સેવાભાવનો અનોખો સંદેશ આપ્યો. આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસ?...
માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં મોરારિબાપુ
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ ભગુડામાં માંગલમાં તીર્થધામમાં 'માંગલ શક્તિ સન્માન' સાથે સંતવાણી લોકડાયરો યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં માંગલધામનો પાટોત્સવ એ હવે 'પરમઉત્સ...
અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં પ્રવેશતાં વિધાર્થીઓ
ગોહિલવાડ સહિત ગુજરાતનાં ગૌરવરૂપ લોકભારતી સણોસરામાં અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં વિધાર્થીઓ પ્રવેશતાં રહ્યાં છે. શિક્ષણ અને કેળવણીને કેન્દ્રમાં રાખતી આ ?...
પાકિસ્તાન પર સતત બાજ નજર રાખી રહ્યાં છે ISROના આ 10 સેટેલાઇટ્સ, જાણો મુખ્ય કાર્ય
આજના સમયમાં ભારતની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવામાં સેટેલાઇટ ટેકનોલોજીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના અધ્યક્ષ વી. નારાયણને તાજેતરમાં ભાર મૂક્યો ...
પોરબંદરમાં સ્વયંભૂ શિવલિંગ સર્જાય! ભગવાન શ્રીકૃષ્ણની હાજરીના પુરાવા આજે પણ મોજુદ
કૃષ્ણ અને ગુજરાતનો સંબંધ અનોખો છે. ગુજરાતની ભૂમિ માટે કૃષ્ણનો અનુરાગ કહો કે પછી કૃષ્ણ અને ગુજરાતના અંજળ પાણી છેક મથુરાથી કૃષ્ણએ વસવા માટે દ્વારકા પસંદ કરી. તેની પાછળ ઈતિહાસકારો અને નિષ્ણાત?...