ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : PM મોદી અને અમિત શાહ મતદાન માટે અમદાવાદ આવશે? પ્રવાસને લઈને ચર્ચા તેજ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જોરદાર રીતે જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ બન્યો છે. આ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુ?...
વડોદરા : ‘લવ જેહાદ’નો કેસ ન નોંધવા ₹2 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો PIનો વચેટિયો સૈયદ
વડોદરા ગ્રામ્ય Anti Corruption Bureau (ACB)એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પર ગંભીર આરોપો સામે લાવ્યા છે. આ કેસમાં PI વી.એ. ચારણ દ્વારા એક આરોપી પાસેથી ‘લવ જેહ...
‘મુંબ્રા લીલું કરવાના’ નિવેદન બાદ સહર શેખ પર નકલી જાતિ પ્રમાણપત્રનો આરોપ, તપાસની માંગ
મહારાષ્ટ્રના અસદુદ્દીન ઓવૈસીની સિંહણ તરીકે ઉભરી આવેલા મુમ્બ્રા કાઉન્સિલર સહર શેખ ચૂંટણી જીત્યા પછી દેશભરમાં હેડલાઇન્સમાં ચમક્યા હતા. તેમણે શરદ પવાર જૂથના નેતા અને સ્થાનિક ધારાસભ્ય જિતે?...
લેન્સકાર્ટ વિવાદ 2026 : ગ્રૂમિંગ પોલિસી પર ઉઠ્યા સવાલો, પિયુષ બંસલે માફી માગી છતાં વિવાદ યથાવત
મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા Tata Consultancy Services (TCS) BPO કેસ બાદ હવે આઈવેર રિટેલ બ્રાન્ડ લેન્સકાર્ટ પણ વિવાદમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર કંપનીની ગ્રૂમિંગ પોલિસી સંબંધિત એક ઇન્ટર્નલ ટ્રેનિંગ ડોક્યુમે...
નાશિક TCS BPO કૌભાંડ : નિદા ખાન આગોતરા જામીન માટે કોર્ટનો દરવાજો ખખડાવશે, ધાર્મિક અપમાનના ગંભીર આરોપ
મહારાષ્ટ્રના નાશિકમાં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO સેન્ટરમાં સામે આવેલા જાતીય શોષણ અને ધર્માંતરણના ગંભીર કૌભાંડમાં નિદા ખાન મુખ્ય આરોપી તરીકે સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. પોલ...
રાજ્યસભામાં હરિવંશ સિંહનો ઐતિહાસિક હેટ્રિક, ત્રીજી વખત ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ પસંદગી
સંસદના વિશેષ સત્રના બીજા દિવસે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા સાંસદ હરિવંશ સિંહ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે બિનહ?...
નર્મદામાં કેસરીયો માહોલ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજયી હુંકાર, ઉમેદવારોને મળી રહ્યું છે અભૂતપૂર્વ જન સમર્થન
નર્મદા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા પ્રચંડ પ્રચાર અને ઉમેદ?...
ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ : દેશભરના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ, PM મોદીએ “સાચા જનનેતા” તરીકે યાદ કર્યા
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એક સાચા જનનેતા તરીકે યાદ કરતા...
નાશિક TCS BPO કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો : ધર્માંતરણ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા, કડક કાયદાની માંગ
મહારાષ્ટ્રના નાશિકમાં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO સેન્ટરમાં બનેલી જાતીય સતામણી અને ધાર્મિક રૂપાંતરણની ઘટના હવે દેશના સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચી છે. આ મામલે વરિષ્ઠ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્ય?...
ઈઝરાયેલ–લેબનોન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ : ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, મધ્ય-પૂર્વમાં શાંતિની નવી આશા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 16 એપ્રિલ 2026ના રોજ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર માહિતી આપતા ?...