અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે 1960માં થયેલી સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરી દીધી છે અને હવે આ મામલે વિશ્વ બેંકનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. વિશ્વ બેંકના અધ્ય અજય બંગાએ ક?...
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
ભાવનગરમાં રહીને પોતાની જાત મહેનતે ઈન્ડિયાના ટોપ ૧૦૦માં પહોંચેલા ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રા સાથે એક મુલાકાત. શું ફાયદાઓ સ્પોર્ટ્સ રમવા થી ? સૌરભે જણાવ્યું કે સ્પોર્ટ્સ થી વિદ્યાથીઓ ને સર્વ?...
ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરિયાત સમયે કટોકટીનો અમલ કરવાની છૂટ આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટક?...
ભારત-પાક. તણાવ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય, IPL 2025ને લઈને આપ્યું મોટું અપડેટ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝન 18 ને અધવચ્ચેથી જ સ્થગિત કરી દેવાઈ છે. આજથી હવે આગામી તમામ મેચો રદ કરાઇ છે. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCI ની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની...
સરહદ પર તણાવ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, વધુ 3 અધિકારીઓને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સ્ટેટ ડિઝાસ્ટર ઇમજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વધુ 3 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. વહીવટી અધિકા?...
ઓપરેશન સિંદૂરથી દેશની હિંમત વધી, આતંકવાદીઓ સામે આ યોગ્ય કાર્યવાહી: RSS મોહન ભાગવત
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક નિવેદન હવે સામે આવ્યું છે. ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરતા સંઘે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી દેશની હિંમત વધી છે. તેમણે...
S-400 એર ડિફેન્સ સિસ્ટમ એક વખતમાં દુશ્મની કેટલી મિસાઈલને ધ્વસ્ત કરી શકે ? જાણો તેના ખાસ વાત
ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમની કામગીરીને કારણે અનેક લોકોએ તેની ક્ષમતાઓ વિશે વધુ જાણવા ઈચ્છા દર્શાવી છે. આવો હવે S-400ની મુખ્ય વિશેષતાઓ અને તેની ક્ષમતા અંગે સંક્ષિપ્ત માહિતી કરીએ: S-400 ટ્રાયમ્ફ સ?...
ગભરાવાની કોઈ જરૂર નથી, ભારત પાસે ઈંધણનો પ્રયાપ્ત જથ્થો, દેશને ઇન્ડિયન ઓઇલનો મેસેજ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ દેશવાસીઓને આશ્વાસન આપ્યુ છે કે દેશભરમાં ઇંધણ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી કોઈપણ પ્રકારની ગભરાટભરી ખરીદી કરવાની જરૂર નથી. કંપનીએ શુક્રવારે સ?...
મુસાફરી આરામદાયક રહેશે, અમદાવાદ-ધોલેરા સહિત દેશમાં વધુ 20 એક્સપ્રેસ-વે બનશે
દેશમાં કનેક્ટિવિટી સુધારવા માટે ઘણા એક્સપ્રેસ-વે બનાવવામાં આવી રહ્યા છે. આ એક્સપ્રેસવે દેશભરના રાજ્યોને જોડવાનું કામ કરશે. તેમના નિર્માણથી રાજ્યોમાં બિઝનેસને પણ વેગ મળશે. દેશભરમાં અનેક ?...
PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન વાતચીત કરી , રાજ્ય સરકાર પાસે મેળવી વિગતો
ગુજરાતના સરહદી વિસ્તારોમાં સર્જાયેલી નવી પરિસ્થિતિને પગલે PM નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. તેમણે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ અંગે પૂરી માહ?...