ઇન્ડિગો અને એર ઇન્ડિયા લીધો મોટો નિર્ણય, રાજકોટ સહિત આ ફ્લાઈટ કરી રદ, જાણો વિગત
22 એપ્રિલના થયેલાં પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી અને ભારતે પાકિસ્તાન અને પીઓકેના નવ આતંકી ઠેકાણા નષ્ટ કરી દીધા છે. આ બાદથી પાકિસ્તાન તરફથી ભારતન?...
ઝૂકેંગે નહીં રુકેંગે નહીં, અનુપમ ખેરે શેર કર્યો પાકિસ્તાની ડ્રોન ન્યુટ્રલાઇઝનો લાઈવ વીડિયો
પાકિસ્તાનના ડ્રોનને ન્યૂટ્રલાઇઝ કર્યા નો વીડિયો જોયા પછી અનુપમ ખેરે તાત્કાલિક તેના ભાઈને ફોન કર્યો. અનુપમ ખેર કાશ્મીરી છે અને તેમના ઘણા સંબંધીઓ હજુ પણ જમ્મુ અને કાશ્મીરમાં રહે છે. જ્યારે પ?...
ટપા ટપ પડી ગયા પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલ, ભારતની L-70 ગન, Zu-23 mm, શિલ્કા સિસ્ટમ ગઈકાલ રાતના હતા હીરો
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાન ગભરાટમાં મુકાઈ ગયું છે. ગુરુવારે, કાયર પાકિસ્તાને ભારતીય નાગરિક લક્ષ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય સેનાએ તેની યોજનાઓને નિષ્ફ?...
CAના વિદ્યાર્થીઓ ખાસ વાંચે, ભારત-પાક. તણાવ વચ્ચે ICAIએ લીધો મોટો નિર્ણય
ભારત-પાકિસ્તાન યુદ્ધના તણાવના કારણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે દેશની હાલની સુરક્ષા પરિસ્થિતિ અને તણાવપૂર્ણ માહોલ...
‘પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરશે…’ પાકિસ્તાનની નાપાક હરકતો પર ગરજ્યા સીએમ યોગી
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ભારતે પાકિસ્તાનના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતની હવાઈ સુરક્ષા પ્રણાલીએ પાકિસ...
ચંદીગઢમાં એલર્ટ આપતા સાયરન વાગ્યા, ફરીદકોટમાં ઇન્ટરનેટ બંધ, જાણો અપડેટ
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હદમાં પ્રવેશી 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટમાં છે. આ શક્તિશાળી કાર્યવાહી પ?...
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતમાં એલર્ટ, સોમનાથ અને દ્વારકા મંદિરની સુરક્ષા વધારવામાં આવી
ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ સમગ્ર દેશમાં હાઈએલર્ટ છે. તેમજ ગત રાત્રે પાકિસ્તાને ભારત પર કરેલા હુમલા બાદ સેના સતત પાકિસ્તાનના શહેરો પર હુમલો કરીને જવાબ આપી રહી છે. ત્યારે સુરક્ષાની સ્થિ?...
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક શરૂ, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા
ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફ?...
પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત
જમ્મુ-કાશ્મીર સહિત ભારતના કેટલાક સરહદી વિસ્તારોમાં પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, જોકે ભારતીય સેનાએ તેના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. મળતા અહેવાલો મુ?...
ઑપરેશન સિંદુર પર અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ જગદગુરૂ અવિચલદેવાચાર્યજી મહારાજે આપી પ્રતિક્રિયા
ભારતીય સેનાના ઑપરેશન સિંદુર મામલે આપી પ્રતિક્રિયા આપણી આર્મીએ જે કાર્ય કરીને બતાવ્યુ છે તેનાથી દરેક ભારતીયોનુ માથું ગર્વથી ઉંચુ થઈ ગયુ છે:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ આ એર સ્ટ્રાઈકથી PM મો...