માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો થયો પ્રારંભ
ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો પ્રારંભ થયો છે. અહીંયા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, સંતવાણી લોકસાહિત્ય સાથે આગામી રવિવારે મોરારિબાપુની સ?...
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી સંદિપ સાંગલેની અધ્યક્ષતામાં SoU વહીવટી સંકુલ એકતાનગર ખાતે મોકડ્રીલ- બ્લેકઆઉટની થયેલી કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત મોકડ્રિલ સાથે બ્લેકઆઉટના આયોજન અંગે અપાયેલી સૂચના બાદ નર્મદા જિલ્લામાં ત્રણ સ?...
બોર્ડર જિલ્લામાં સતર્કતા અને મોકડ્રિલ સમીક્ષા: મમતા વર્માની અધ્યક્ષતામાં પાટણમાં મહત્વપૂર્ણ બેઠક
પાટણ જિલ્લામાં પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં ૭ મેના રોજ કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે મોકડ્રિલની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓ?...
નડિયાદમાં કુખ્યાત માસુમ મહિડા ફરી વિવાદમાં : એક પરણિતાની છેડતી કરતા પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું
નડિયાદમાં હિન્દુ બહેન દીકરીઓની છેડતી કરનાર અને ભૂતકાળ માં લવજેહાદ જેવા ગંભીર ગુના ને અંજામ આપનાર આરોપી માસુમ મહિડા વધુ એક વાર વિવાદમાં આવ્યો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક પરણિતાનું અ?...
ચેતવણીઓ છતાં, પાકિસ્તાને આપણા લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો, આજે ભારતે આપ્યો જવાબ : કર્નલ સોફિયા
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (8 મે) ભારત સરકારના કેટલાક વિભાગોના સચિવોની હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ?...
છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલવાદીઓને ઠાર માર્યા, 5 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતગર્ત...
‘ઓપરેશન સિંદૂર’ના ડરથી પાકિસ્તાનના મેજર સંસદમાં રડી પડ્યા, કહ્યું પાકિસ્તાનની હાલત….
હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. રાજકીય નિવેદનો, લશ્કરી હલચલ વચ્ચે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ બન્યો છે. આવી સ્થિતિમાં, ભૂતપૂર્વ પાકિસ્તાની મેજર ?...
પહેલાગામ હુમલાની કોઈપણ માહિતી હોય તો NIAને ફોન કરો, તપાસમાં મદદ કરો
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ તમામ પ્રવાસીઓ, મુલાકાતીઓ અને સ્થાનિકોને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગેની માહિતી આપવા અપીલ કરી છે. NIA એ દરેકને અપીલ કરી છે કે જો તેમની પાસ?...
ભારતે પાકિસ્તાન પર ઇઝરાયલી HAROP ડ્રોનનોથી કર્યો ઘાતક હુમલો, જાણો આ શક્તિશાળી ડ્રોન વિશે ૧૦ મોટી વાતો
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાંઓ પર 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યાના એક દિવસ બાદ, પાકિસ્તાને ભારત પર વળતો હુમલો કરવાનો અને ઇઝરાયલી બનાવટના HAROP ડ્રોનનો ઉપયો?...
‘અબ હોગા રણ’! અમે પાકિસ્તાન પર ભયંકર હુમલો કરીશું’, ભારતીય વિદેશ મંત્રીએ કોને આપી ચેતવણી?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી ભારતની મુલાકાતે આવ્યા છે. સૈયદ અબ્બાસ અરાઘચી સાથે દ્વિપક્ષીય બેઠકમાં એસ જયશંકરે કહ્યું કે તમે એવા સમયે આવ્યા છ...