શ્રાવણમાં રોજ અમદાવાદથી એક ST વોલ્વો સોમનાથ દર્શને ઉપડશે, જાણો ભાડું અને સુવિધા વિશે?
ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધારવા માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા શ્રાવણ માસને ધ્યાનમાં રાખી નવી અને વિશિષ્ટ યાત્રા યોજના શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન માટે ઇચ્છ...
પાટણના પંચમુખી હનુમાન મંદિરે ગુરુ પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી, ગુરુ ગાદીએ દર્શનાર્થી શ્રદ્ધાળુઓએ મેળવ્યા આશીર્વાદ
ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે પાટણના ઐતિહાસિક પંચમુખી હનુમાન મંદિરે ભક્તોની ભક્તિનો પ્રવાહ ઉમટ્યો હતો. ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તોએ આ તીર્થ પર આવી ગુરુ ગાદી ...
“વ્હાલી” – એક પપ્પાની વ્હાલી શું પ્રેમીના પરિવારની પણ બની શકે? 11 જુલાઈથી સિનેમાઘરોમાં
11મી જુલાઈએ ગુજરાતી ફિલ્મ ‘વ્હાલી’ રિલીઝ થઈ રહી છે. ઇવેન્ટ્સ ઈન્ડિયા એન્ટરટેટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ઇવેન્ટ્સ ઈન્ડિયા દ્વારા જ પ્રોડ્યુસ અને ડાયરેરેક્ટ કરવામાં આવી છે. મહત્વની વ...
‘નિવૃત્તિ બાદ હું મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીને સમર્પિત કરીશ’, અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રની મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં ?...
સનાતન સંસ્થા વતી સમગ્ર દેશમાં ૭૭ ઠેકાણે, ગુજરાતમાં ૪ ઠેકાણે ગુરુપૂર્ણિમા મહોત્સવ આયોજિત!
હિંદુ ધર્મની અદ્વિતીય અને શ્રેયસ્કર પરંપરા એટલે ગુરુ-શિષ્ય પરંપરા ! ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે; પરંતુ આજનો યુગ ધર્મયુદ્ધનો ?...
ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બાપુનગરમાં શરુ, રોજની 800થી વધુ અરજીઓનો નિકાલ કરી શકાશે
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 7 જુલાઈ, 2025ના રોજ ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા અને આધુનિક પાસપોર્ટ સેવા કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર રાજ્યભરના નાગરિકોને ઝડપી, સરળ અન?...
ગુજરાત-રાજસ્થાનના રૂ.36 હજાર કરોડના કામો ફાસ્ટ ટ્રેક કરવા દિલ્હીમાં બેઠક, કચ્છ-પાટણ-સુરેન્દ્રનગર પર ફોકસ
ગુજરાત અને રાજસ્થાનમાં રૂ. 36,296 કરોડના પેન્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને ઝડપથી અમલમાં લાવવા માટે દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મંત્રાલયો અને હિતધા?...
‘વનરાજીમાં પણ ગુજરાત રાજી’
ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને ભારતનું કુલ ગ્રીન કવર ૨૫.૧૭ ટકા. વર્ષ ૨૦૨૧માં ગુજરાતનું ગ્રીન કવર ૧૦.૪૦ ટકા હતું જે વર્ષ ૨૦૨૩માં વધીને ૧૧.૦૩ ટકા થયું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવા...
વડોદરા બાદ હવે વેરાવળમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, જજને ઇમેલ મળતાં કોર્ટ પરિસર ખાલી કરાયું
ગુજરાતના વિવિધ શહેરોમાં મળતી બોમ્બ ધમકીઓથી રાજ્યમાં ભયનો માહોલ વકી રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં અગાઉથી આવી ધમકીઓ મળતી રહી છે અને હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્થ...
વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ કમિટી
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો દ્વારા ચાલતા આંદોલનો હવે નિર્માણાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. 35 દિવસ સુધી ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા કરવામાં આવેલા ધરણા અને રજૂઆતો ...