T20 વર્લ્ડ કપ 2026 જીત બાદ ટીમ ઈન્ડિયા પર ઈનામોની વરસાદ, BCCIએ જાહેર કર્યા ₹131 કરોડ
Board of Control for Cricket in India (BCCI)એ ICC Men's T20 World Cup 2026માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે ₹131 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ ઈનામની રકમ ટીમના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવા...
ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ભારતીય ટીમને લઇને વડાપ્રધાન મોદીની ખાસ ‘X’ પોસ્ટ
એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને નવમી વખત ખિતાબ જીત્યો અને દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો. આ ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ‘X’ હેન્ડ?...
ઋષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં રમાયો હતો, જે ડ્રો રહ્યો હતો. ભારતીય ટીમ માટે આ મુકાબલામાં કેપ્ટન શુભમન ગિલ, ?...
ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
BCCIએ સોમવારે એક મોટી જાહેરાત કરી અને ટીમ ઈન્ડિયાના 2 ટેસ્ટ મેચના સ્થળમાં ફેરફાર કર્યો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ODI શ્રેણીના ત્રણ મેચના સ્થળો પણ બદલાયા છે. નવા શેડ્યૂલની જાહેરાત કરતા BCCIએ કહ્યુ?...
મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક
ટેસ્ટ રસિયાઓ માટે સારા સમાચાર છે. ઈંગ્લન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન થયું છે. શુભમન ગિલને કેપ્ટન અને પંતને વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. મુંબઈમાં બીસીસીઆઈના મુખ્યાલયમાં મુખ્ય પસંદગીકાર અજ...
ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી
આજે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય '2047માં વિકસિત ભા?...
કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક સંદેશ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ નિર્ણયથી તેની 14 વર્ષની ભવ્ય રેડ-બોલ કારકિર્દીનો અ?...
ગુવાહાટીમાં નક્કી થશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, કોહલી અને જાડેજા અંગે પણ લેવાશે મોટો નિર્ણય
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા 29 માર્ચે ગુવાહાટીમાં એક બેઠક યોજશે, જેમાં ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટનના મુદ્દા સહિત ટીમ ઈન્ડિયાન...
ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના, 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે પહેલી મેચ
ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે T20 અને ODI શ્રેણીમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ, હવે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયારી કરી રહી છે. આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન યોજાશે, જેમાં ભારત ?...