ગ્લાસગોમાં 39 મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે PM મોદીની ખાસ મુલાકાત, ‘જે રમશે, તે ખીલશે’નો આપ્યો સંદેશ
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ભારતનું નામ રોશન કરનાર ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિશેષ મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધ...
CWG 2026માં ભારતનો ઐતિહાસિક દબદબો: 39 મેડલ જીત્યા; PM મોદીએ ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 ભારત માટે અનેક ઐતિહાસિક ઉપલબ્ધિઓ સાથે પૂર્ણ થઈ છે. કુસ્તી, બેડમિન્ટન, શૂટિંગ, હોકી અને ટેબલ ટેનિસ જેવી ભારતની પરંપરાગત રીતે મજબૂત રમતો આ ?...
ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું સમાપન, અમદાવાદને મળી CWG 2030ની યજમાનીની જવાબદારી
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026નો 11 દિવસની રોમાંચક રમતગમત સ્પર્ધાઓ બાદ ભવ્ય અને રંગારંગ સમાપન સમારોહ સાથે અંત આવ્યો છે. સમાપન સમારોહમાં ભારત માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હત...
CWG 2026: નીરજ ચોપરાની શાનદાર વાપસી, પાકિસ્તાનના અરશદ નદીમને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું
ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે ભાલા ફેંક સ્પર્ધામાં મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશવીર સિંહે પુરુષોન...
BCCIનો મોટો નિર્ણય : સૂર્યકુમાર યાદવ કૅપ્ટન પદેથી હટ્યા, શ્રેયસ અય્યર બન્યા ભારતના નવા T20 કૅપ્ટન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મેન્સ સિલેક્શન કમિટીએ મુંબઈ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ટીમની જાહેરાત સા?...
T20 વર્લ્ડ કપ 2026 જીત બાદ ટીમ ઈન્ડિયા પર ઈનામોની વરસાદ, BCCIએ જાહેર કર્યા ₹131 કરોડ
Board of Control for Cricket in India (BCCI)એ ICC Men's T20 World Cup 2026માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે ₹131 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ ઈનામની રકમ ટીમના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવા...
ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ભારતીય ટીમને લઇને વડાપ્રધાન મોદીની ખાસ ‘X’ પોસ્ટ
એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને નવમી વખત ખિતાબ જીત્યો અને દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો. આ ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ‘X’ હેન્ડ?...
ઋષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં રમાયો હતો, જે ડ્રો રહ્યો હતો. ભારતીય ટીમ માટે આ મુકાબલામાં કેપ્ટન શુભમન ગિલ, ?...
ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
BCCIએ સોમવારે એક મોટી જાહેરાત કરી અને ટીમ ઈન્ડિયાના 2 ટેસ્ટ મેચના સ્થળમાં ફેરફાર કર્યો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ODI શ્રેણીના ત્રણ મેચના સ્થળો પણ બદલાયા છે. નવા શેડ્યૂલની જાહેરાત કરતા BCCIએ કહ્યુ?...
મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક
ટેસ્ટ રસિયાઓ માટે સારા સમાચાર છે. ઈંગ્લન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન થયું છે. શુભમન ગિલને કેપ્ટન અને પંતને વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. મુંબઈમાં બીસીસીઆઈના મુખ્યાલયમાં મુખ્ય પસંદગીકાર અજ...