સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ મંદિર ખાતે પુનઃનિર્મિત મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠના વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે. આ અવસરને લઈને પીએમ મોદીએ પોતાના લેખમાં સોમનાથ ધામ પ્ર...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં જોડાશે ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે સમારોહ સંદર્ભે અગ્રણીઓના માર્ગદર્...
દિલ્હીમાં મોટી આતંકી સાજિશ નિષ્ફળ : સ્પેશિયલ સેલે ‘શહઝાદ ભટ્ટી મોડ્યુલ’ના 9 આતંકીઓને ઝડપ્યા
ભારતની રાજધાનીમાં એક મોટી આતંકી સાજિશને નિષ્ફળ બનાવતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલેએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ગુપ્ત ઓપરેશન દ્વારા પોલીસે પાકિસ્તાન પ્રેરિત ‘શહઝાદ ભટ્ટી મોડ્યુલ’ના 9 સ?...
ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર : વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થશે, વધારાની રિન્યૂએબલ ઊર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અત્યાધુનિક ઊર્જા સોલ્યુશન્સ અ?...
અમદાવાદ : ઘી કાંટા કોર્ટમાં વિધર્મી યુવક હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચતા વીહિપનો હોબાળો
અમદાવાદના ઘી કાંટા કોર્ટ સંકુલમાં આજે આંતરધર્મીય લગ્નના મુદ્દે ભારે તંગદિલી સર્જાઈ હતી. મહેસાણાના એક વિધર્મી યુવક અને હિન્દુ યુવતી લગ્ન નોંધણી માટે કોર્ટમાં પહોંચતા જ વિવાદ ઉભો થયો હતો. ઘટ...
બિહારમાં નવી સરકાર બાદ વિભાગોની વહેંચણી પૂર્ણ : નીતિશ કુમારના પુત્ર નિશાંતને મળ્યું સ્વાસ્થ્ય મંત્રાલય
બિહારમાં નવી સરકારના ગઠન બાદ હવે મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી એ પોતાને માટે સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વિભાગો રાખ્યા છે, જેમાં સામાન્?...
પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ : રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી, મમતા બેનર્જીની સરકાર સમાપ્ત
પશ્ચિમ બંગાળમાં મોટું રાજકીય ફેરફાર સામે આવ્યું છે, જ્યાં રાજ્યપાલે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને વિધાનસભાને ભંગ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બંધારણના Article 174 of the Constitution of India હેઠળ લેવામાં આવ્યો...
હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય
પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં દેશન?...
પંજાબમાં ED દરોડા : મોહાલીમાં ફ્લેટની બારીમાંથી ફેંકાઈ ₹500-500નાં બંડલ ભરેલી બેગ
પંજાબના મોહાલીમાં ગુરુવારે (7 મે) સવારે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોહાલીના ખરાર નજીક આવેલી ‘વેસ્ટર્ન ટાવર્સ’ સોસાયટીમાં આઈટી પ્રોફેશનલ નિતિન ગ?...
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહજી ચૌહાણને LNCT વિશ્વવિદ્યાલય-ભોપાલ દ્વારા માનદ ડોકટરેટ ડિગ્રી એનાયત થતાં વડતાલ સંસ્થા દ્વારા હાર્દિક અભિવાદન
વડતાલધામ ખાતે આજે સહજાનંદી બાળ-યુવા શિબિરના દશાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ શુભ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના લોકપ્રિય સાંસદ દેવુસિંહજી ચૌહાણે વડતાલ સંસ્થાના પ.પૂ.ધ.ધૂ....