બે વર્ષથી નાના બાળકોને ખાંસી-શરદીમાં સિરપ ન આપવાની સરકારની એડવાઈઝરી
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુના સંદેશાઓ સામે આવતા કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. બે રાજ્યોમાં 11 માસૂમ બાળકોના મૃત્યુ અંગે પ્રકાશિત થયેલા અહેવાલોને ધ્યાન?...
‘L’ બાદ ‘Z’ શેપમાં બનાવ્યો પુલ, 90 ડિગ્રીના એક નહીં પણ બે ખતરનાક વળાંક
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનાવેલ 90 ડિગ્રીના ખૂણાવાળા પુલથી ખૂબ ચર્ચા થઈ હતી. જો કે હવે હવે મધ્યપ્રદેશના ઇન્દોરથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જયાં Z શેપમાં બે 90 ડિગ્રીના ખૂણાવાળા બ?...
‘નિવૃત્તિ બાદ હું મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીને સમર્પિત કરીશ’, અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રની મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં ?...
એશિયાની સૌથી વૃદ્ધ હાથણી ‘વત્સલા’નું નિધન, મધ્ય પ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વમાં લીધા અંતિમ શ્વાસ
એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું મંગળવારે બપોરે નિધન થઈ ગયું છે. મધ્યપ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વના હિનૌતા રેન્જમાં આવેલા હાથી કેમ્પમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. વન વિભાગના અધિકારીઓએ જ?...
મોહરમ જુલૂસમાં મુસ્લિમ ટોળાએ ‘હિંદુ રાષ્ટ્ર’ લખેલો ધ્વજ સળગાવ્યો: વિરોધમાં હિંદુઓએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ
મધ્યપ્રદેશના રતલામમાં મોહરમના જુલૂસ દરમિયાન થયેલી ઘટના એ સંવેદનશીલ સામાજિક અને ધાર્મિક માહોલમાં તંગદિલી પેદા કરતી ઘટનાઓમાંની એક બની છે. 6 જુલાઈના રોજ મોહરમનું જુલૂસ શહેરના મસ્જિદ ચોક વિસ?...
ધૂમાડા બાદ ભયાનક જ્વાળાઓ આસમાનમાં ઉઠી, મહાકાલ મંદિરમાં આગથી શ્રદ્ધાળુઓમાં હડકંપ
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત બાબા મહાકાલેશ્વર મંદિરમાંથી સોમવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિરના ગેટ નંબર 1 પાસે બનેલા સુવિધા કેન્દ્રની ઉપર અચાનક આગ લાગી ગઈ. આ ઘટના બપોરે 12 વાગ્યાની આ?...
ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! લેપટોપ ખરીદવા સરકારની 25000 રૂપિયાની સહાય
મધ્યપ્રદેશમાં, ગયા વર્ષે 12મા ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે લોટરી કાઢવામાં આવશે. રાજ્ય સરકાર સરકારી શાળાઓની મેરિટ યાદીમાં સ્થાન મેળવનારા હોશિયાર વિદ્યાર્થીઓને લેપટોપ ખ...
મધ્યપ્રદેશમાં 750 કરોડનો બનશે રામાયણ પાર્ક, ભગવાન રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર
મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં રામાયણ એક્સપિરિયન્સ પાર્ક એક ઐતિહાસિક અને આધુનિક પ્રોજેક્ટ હશે, જે ભગવાન રામના જીવન અને રામાયણના સુકન્ય સમયને જીવંત બનાવવાનો પ્રયાસ કરશે. આ પ્રોજેક્ટ માટે ₹750 કરો...
મહારાષ્ટ્રમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી, લોકોમાં ભયનો માહોલ
આજે સવારે મહારાષ્ટ્રમાં ભૂકંપ (Earthquake)ના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. 7 વાગે અચાનક ધરતી ધ્રૂજવા લાગી, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. નાંદેડ જિલ્લાના હદગાંવ શહેરના સાવરગાંવ ગામમાં ભૂકંપ આવ્યો હત?...