અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી તણાવ : પાકિસ્તાની હવાઈ હુમલામાં 11 બાળકો સહિત 13નાં મોત
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની સરહદની અંદર ...
UNમાં ભારતનો પાકિસ્તાન પર આકરો પ્રહાર : તમારી નફરતની ફેક્ટરી હવે દુનિયા સામે નહીં ચાલે
United Nationsમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ P. Harishએ પાકિસ્તાન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે ત્યાંની સર...
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
National Investigation Agency (NIA) એ વર્ષ 2025માં પહલગામ માં થયેલા ભયાનક આતંકી હુમલા કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ હુમલામાં હિંદુ પ્રવાસીઓ સહિત 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. NIAની તપાસમાં ખુલાસો થયો છે ક?...
પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાન પાકિસ્તાનમાં ગોળીબારનો શિકાર, અજ્ઞાત હુમલાખોરોએ કરી હત્યા
2019ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકીઓ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. આ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે કે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ નો કમાન્ડર અને પુલવામા હુમલાનો ...
લાલ કિલ્લા બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી : 7,500 પેજની ચાર્જશીટ, 10 આરોપીઓ સામે ગંભીર આરોપ
દેશની રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં National Investigation Agency (NIA)એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ કુલ 10 આરોપીઓ વિરુદ્ધ 7,500 પેજની વિગતવાર ચાર્જશીટ દાખલ કરી છે. આ મામ?...
દિલ્હીમાં મોટી આતંકી સાજિશ નિષ્ફળ : સ્પેશિયલ સેલે ‘શહઝાદ ભટ્ટી મોડ્યુલ’ના 9 આતંકીઓને ઝડપ્યા
ભારતની રાજધાનીમાં એક મોટી આતંકી સાજિશને નિષ્ફળ બનાવતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલેએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ગુપ્ત ઓપરેશન દ્વારા પોલીસે પાકિસ્તાન પ્રેરિત ‘શહઝાદ ભટ્ટી મોડ્યુલ’ના 9 સ?...
બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ્યો : ‘તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…’
ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરીથી મજબૂતીથી દોહરાવ્યો છે. “ઓપરેશન સિંદૂર”ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદેશ મંત્રાલયના પ્રવક્ત...
ઑપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું સેનાને નમન, આતંકવાદ સામે ભારતનો અડગ સંકલ્પ પુનઃ સ્પષ્ટ
નરેન્દ્ર મોદીએ ‘ઑપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદ્ભુત પરાક્રમ અને દેશભક્તિને નમન કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે એક ?...
ધર્મ પૂછીને હુમલો કરનારા મુંબઈના ઝુબૈરનાં ઘરેથી મળી ISIS પ્રત્યેની વફાદારીની નોટ
મુંબઈના ઉપનગરીય વિસ્તાર મીરા રોડમાં 27 એપ્રિલ, 2026ના રોજ બનેલી છરીબાજીની ઘટનાએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. 31 વર્ષીય ઝૈબ ઝુબૈર અંસારીએ એક નિર્માણાધીન સાઇટ પર બે સુરક્ષા ગાર્ડ પર તેમનો ?...
પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ : લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની ગોળી મારી હત્યા
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાંથી મોટી ખબર સામે આવી છે, જ્યાં પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની અજ્ઞાત બંદૂકધારીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવામ?...