મોહન ભાગવતનું મોટું નિવેદન : “વિશ્વ વિનાશની અણી પર, યુદ્ધ સમાપ્ત કરવાની ક્ષમતા માત્ર ભારત પાસે”
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર થયેલા હુમલાઓને હવે લગભગ 20 દિવસ વીતી ગયા છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસની સપ્લાય પર સીધ...
સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવત જેતલપુર ધામ ખાતે દ્વિશતાબ્દી પાટોત્સવમાં સહભાગી થયા
એક સિનિયરને મળી ને એક જુનિયરને જેવી અનુભિત થાય છે તેવું આજ મારૂ મન છે. ધર્મની રક્ષા ધર્મ પાલન (આચરણ) થી આપણે જ કરવાની છે. આજની પરિસ્થિતીમાં સંપૂર્ણ વિશ્વને દિશા દેખાડવાનું કામ ભારત પાસે જ આવ?...
RSS પ્રમુખ મોહન ભાગવત બે દિવસીય ગુજરાત પ્રવાસે, વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો સાથે મુલાકાત
RSS સરસંઘચાલક Mohan Bhagwat બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેમના પ્રવાસ દરમિયાન તેમણે Vadtal Swaminarayan Temple ખાતે સંતો સાથે મુલાકાત કરી અને ધાર્મિક-સામાજિક મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. હેડગેવાર ભવનમાં સ્નેહમિલ...
PM મોદીએ RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે એક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસની સ્થાપનાની 100મી વર્ષગાંઠના પ્રસંગે વિશેષ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કા બહાર પાડ્યા. આ પ્રસંગે તેમણે સંઘની પ્રશંસા કરતા જણાવ્યું કે આરએસએસની 100 વર્ષીય ભવ્ય ય...
આરએસએસના 100 વર્ષ : દેશભરમાં સાત વિશાળ કાર્યક્રમ, પ્રચાર માટે મોહન ભાગવત વિદેશ પ્રવાસ પર જશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આ વર્ષે તેની શતાબ્દી વર્ષગાંઠને વિશાળ પ્રમાણમાં ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ ઉજવણીનું પ્રારંભ દશેરાથી થશે અને 2 ઓક્ટોબર 2025 થી 20 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. દેશભરના સાત...
આરએસએસના વરિષ્ઠ પ્રચારક મધુભાઈ કુલકર્ણીનું સંભાજીનગરની ડૉ. હેડગેવાર હોસ્પિટલમાં નિધન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક મા. મધુભાઈ કુલકર્ણીનું (માધવ વિનાયક કુલકર્ણી) આજરોજ સંભાજીનગર (ઔરંગાબાદ)ની ડૉ. હેડગેવાર હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. મા.મધુભાઈ કુલકર?...
આરએસએસ શતાબ્દી વર્ષ નિમિતે ‘પ્રેરણાપૂંજ’ ગ્રંથનું લોકાર્પણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિતે સાહિત્ય સાધના ટ્રસ્ટ, કર્ણાવતીદ્વારા ગુજરાતનાં વરિષ્ઠ પ્રચારકો જેમની પ્રેરણા અને કાર્યોથી 1938માં વડોદરામાં શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ?...
મોહન ભાગવતને ખોટી રીતે ધરપકડ કરવાનો મળ્યો હતો આદેશ, પૂર્વ ATS અધિકારીનો મોટો ખુલાસો
મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુરુવારે મોટો નિર્ણય આવ્યો. NIA સ્પેશિયલ કોર્ટે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. લગ?...
સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી, RSS વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શુક્રવારે જણાવ્યું હતું કે, કોઈપણ દેશની સફળતા માટે મહિલાઓનું સશક્તિકરણ અત્યંત જરૂરી છે. જૂની અને પછાત વિચારણા ધરાવતી પરંપરામાંથી મુક્ત ક?...
બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો હટાવવા સંઘની માગ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે દ્વારા તાજેતરમાં જ બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો હટાવવાની સમીક્ષાની માગ કરાઈ હતી. સંઘના મુખપત્?...