આસામ પાસપોર્ટ વિવાદમાં નવો વળાંક : પવન ખેડા કેસમાં રણદીપ સુરજેવાલાનું નામ સામે
આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ના પરિવાર સાથે જોડાયેલા પાસપોર્ટ વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે. આ કેસમાં તપાસને તેજ કરતા આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ?...
હવે આસામ લાગુ કરશે UCC, હિમંતા સરકારની પ્રથમ કેબિનેટમાં મંજૂરી
આસામમાં સતત ત્રીજી વખત ભાજપ સરકાર બન્યા બાદ રાજ્ય સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં જ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના ડ્રા?...
ગુવાહાટી હાઈકોર્ટનો મોટો નિર્ણય : પવન ખેડાની આગોતરા જામીન અરજી ફગાવાઈ
આસામમાં રાજકીય વિવાદ વચ્ચે ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે, કારણ કે કોર્ટએ તેમની આગોતરા જામી?...
રાજકીય તણાવ વચ્ચે આસામ સીએમ હિમંતાએ કહ્યું – ‘ખેડાને પાતાળમાંથી પણ શોધી કાઢીશું’
કોંગ્રેસ નેતા પવન ખેડા દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને તેમની પત્ની પર ફર્જી દસ્તાવેજોના આધારે આરોપ લગાવ્યા બાદ હવે મામલો વધુ ગરમાયો છે. મંગળવારે (7 એપ્રિલ) આસામ પોલીસની એક ?...
કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે આસામ પોલીસના દરોડા, પાસપોર્ટ વિવાદમાં મોટી કાર્યવાહી
કોંગ્રેસ નેતા પવન ખેરાની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસની એક ટીમ આસામ પોલીસ સાથે દિલ્હીના નિઝામુદ્દીન પૂર્વમાં તેમના નિવાસસ્થાને પહોંચી છે. આસામ પોલીસની 4 લોકોની એક ટીમ નિઝામુદ્દીન પૂર...
આસામ વિધાનસભા ચૂંટણી 2026: ભાજપએ જાહેર કર્યો સંકલ્પ પત્ર, UCC અને ₹5 લાખ કરોડના વિકાસનો મોટો દાવો
આસામમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો (સંકલ્પ પત્ર) સત્તાવાર રીતે જાહેર કર્યો છે. આ કાર્યક્રમ કેન્દ?...
Assam Su-30MKI Crash: આસામમાં ભારતીય વાયુસેનાનું સુખોઈ ફાઇટર જેટ ક્રેશ, બે પાઇલટ શહીદ
આસામમાં ભારતીય વાયુસેનાનું Sukhoi Su-30MKI ફાઇટર જેટ ક્રેશ થતાં બે પાઇલટ શહીદ થયા છે. ગુરુવારે સાંજે તાલીમ મિશન દરમિયાન આ દુર્ઘટના બની હતી. ફાઇટર જેટએ Jorhat, આસામથી ઉડાન ભરી હતી, પરંતુ સાંજે લગભગ 7:42 વાગ્ય...
આસામમાં રાજકીય ગરમાવો : હિમંતા બિસ્વા સરમાએ ગૌરવ ગોગોઇ સહિત 3 સામે માનહાનિ કેસ કર્યો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મોટું કાનૂની પગલું ભરતા ₹500 કરોડના માનહાનિ દાવા સાથે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મુખ્યમંત્રી દ્વારા દાખલ કરાયેલા આ...