નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું 28 માર્ચે ઉદ્ઘાટન : PM મોદી હાજર રહેશે, સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ
પશ્ચિમ ઉત્તર પ્રદેશના જેવરમાં સ્થિત નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન 28 માર્ચે થવાનું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ માત્ર ઉદ...
મથુરામાં ‘ફરસાવાળા બાબા’ ચંદ્રશેખરનું અકસ્માતમાં મૃત્યુ, પોલીસએ કહ્યું – ગૌતસ્કરી સાથે કોઈ સંબંધ નથી
ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર, જેમને લોકપ્રિય રીતે ‘ફરસાવાળા બાબા’ તરીકે ઓળખવામાં આવે છે, શનિવારે (21 માર્ચ 2026) વહેલી સવારે ટ્રકના દુર્ઘટનાગ્રસ્ત થતાં મૃત્યું પામ્યા. સ્થાનિ?...
ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો દ્વિતીય દિવસ, પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમના દ્વિતીય દિવસે વૃંદાવન પહોંચ્યા અને અહીંના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. શુક્રવારે સવારે 7:30 કલાકે રાષ્ટ્રપતિ કડક સુરક્ષા વ્યવસ્થામા?...
UPમાં ભાજપ ધારાસભ્યનું નિધન, બેઠકમાં આવ્યો હતો હાર્ટએટેક
ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું આજે શુક્રવાર (2 જાન્યુઆરી)ના રોજ હૃદયરોગના તીવ્ર હુમલાથી દુઃખદ અવસાન થયું છે. તેઓ પશુધન મંત્રી ધ?...
“દેશમાં બે નમૂના છે…” CM યોગીએ વિધાનસભામાં કોના વિશે કહ્યું આવું?
ઉત્તરપ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે કોડીન કફ સિરપના મુદ્દે ભારે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું હતું. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ આ મુદ્દે વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો, જેના જવ?...
યૂપીમાં દિવાળી પહેલાં યોગી સરકાર દ્વારા 5 વર્ષના ઈ-મેમો માફ
ઉત્તરપ્રદેશની યોગી સરકારે દિવાળી પહેલાં યુપીવાસીઓને વિશેષ ભેટ આપી છે. રાજ્યના પરિવહન વિભાગે વર્ષ 2017 થી 2021 સુધીના તમામ નોન-ટેક્સ ઈ-મેમોને માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, ?...
UPના જલાલાબાદનું નામ પણ બદલાયું, હવે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે
ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ શહેરનું નામ હવે સત્તાવાર રીતે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી માંગણીને મંજૂરી આપી છે અને ...
કથાવક્તાએ નીલકંઠ, શીલકંઠ, કીલકંઠ અને દિલકંઠ બનવું – મોરારિબાપુ
ઉત્તરપ્રદેશમાં રાજાપુરમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ પ્રસંગે મ...
યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ગોલા ગોકર્ણનાથ શહેર સ્થિત પ્રખ્યાત શિવધામ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે (ગુજરાત માટે પહેલો સોમવાર) શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે નાસભાગની ઘટના ?...
ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત
ઉત્તરપ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બદાયૂંથી પરત ફરી રહેલા એક પરિવારની કાર જહાંગીરાબાદ રોડ પર ચાંડોક દૌરાહા નજીક રેલિંગ સાથે અથડાઈને પલટી ગઈ હતી....