કેન્દ્રીય મંત્રી પરિષદ બેઠક : ‘વિકસિત ભારત @2047’ માટે મોદી સરકારનું મોટું રોડમૅપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે કેન્દ્રીય મંત્રી પરિષદની એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા ‘વિકસિત ભારત @2047’ના વિઝનને વાસ્તવિકતા બન...
ભારતીય નૌકાદળને મળશે 6 અદ્યતન સબમરીન, ₹70,000 કરોડની સૌથી મોટી ડીલ તૈયાર
ભારત સરકાર સમુદ્રી સુરક્ષાને મજબૂત બનાવવા માટે સૌથી મોટી સંરક્ષણ ડીલને અંતિમ સ્વરૂપ આપવા તરફ આગળ વધી રહી છે. રિપોર્ટ મુજબ, ભારતીય નૌકાદળ માટે પ્રોજેક્ટ-75 ઈન્ડિયા હેઠળ 6 આધુનિક સબમરીન ખરીદવા?...
પેટ્રોલ-ડીઝલ નિકાસ પર નવા કરના દર લાગુ : સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ફેરફાર કર્યો
કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગતા સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED)માં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા નિર્ણય અનુસાર પેટ્રોલની નિકાસ પર હવે ₹3 પ્રતિ લિટર ક?...
લોકસભાની બેઠકો 850 સુધી વધારવાની તૈયારી! કેન્દ્ર સરકાર લાવી રહી છે ‘બંધારણ (131મો સુધારો) બિલ 2026’
કેન્દ્ર સરકારે ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ઐતિહાસિક વધારો કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર, સરકારે ‘બંધારણ (131મો સુધારો) બિલ, 2026’નો ડ?...
અમિત શાહ : કેન્દ્ર સરકારના પ્રયત્નથી બસ્તર સહિત 12 રાજ્યો નક્સલમુક્ત બની, વિકાસ તરફ આગળ વધ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ લોકસભામાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, દેશ લાંબા સમયથી લાલ આતંક (નક્સલવાદ)થી પીડિત હતો અને તેની અસર 12 રાજ્યોમાં જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરક?...
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલ?...
લોકસભાએ 2026-27 માટે નાણાકીય બિલ પસાર કર્યું : કર, શુલ્ક અને વિકાસ યોજનાઓને કાનૂની માન્યતા
લોકસભાએ 24 માર્ચે નાણાકીય બિલ 2026-27 પસાર કર્યું, જે કેન્દ્ર સરકારના બજેટ દરખાસ્તોને કાનૂની આધાર આપે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આ બિલ રજુ કર્યું હતું. નાણાકીય બિલનો ઉદ્દેશ્ય કર, શુલ્ક અને અ?...
PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ ભાષણને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ...
ઈરાન મુદ્દે કોંગ્રેસમાં મતભેદ : શશી થરૂરે કહ્યું – ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વૈશ્વિક સંકટ દરમિયાન ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ ...
એરલાઇન નિયમોમાં મોટો ફેરફાર : હવે 60% ફ્લાઇટ સીટો મળશે વધારાના ચાર્જ વિના
ભારતમાં હવાઈ મુસાફરીને વધુ સુલભ અને પારદર્શક બનાવવા માટે Ministry of Civil Aviation દ્વારા મહત્વપૂર્ણ નવા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. બુધવારે જાહેર કરાયેલા આ માર્ગદર્શિકા મુજબ હવે દરેક ફ્લાઇટમાં ઓછ?...