‘વંદે માતરમ્’ના અપમાન પર થઈ શકે 3 વર્ષની જેલ, રાષ્ટ્રગીત જેવી કાયદાકીય સુરક્ષા આપવા કેન્દ્રની તૈયારી
દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના અપમાનને કાયદાકીય રીતે દંડનીય બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર કેન્દ્રીય કેબિનેટે ‘પ્...
કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ
ગોહિલવાડનાં ગૌરવરૂપ અને કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ યોજાનાર છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કેન્દ્રીય પ્રધાન ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષસ્થ?...
સુરત : પૂરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું મોટું પેકેજ, ₹7,500થી ₹1 લાખ રોકડ સહાય અને લોન પર 7% વ્યાજ રાહત
જુલાઈ 2026માં ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં રહેણાંક મકાનો, લારી-રેકડી, નાની દુકાનો અને મોટા વ્યાપારી એકમોને વ્યાપક નુકસાન થયું હતું. અસરગ્રસ્ત લોકોના વેપા?...
સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં રજૂ કરી કથિત વોટ્સએપ ચેટ, કમિશનરના આદેશથી કાર્યવાહી કર્યાનો દાવો
સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલી વિવાદાસ્પદ ડિમોલિશન કાર્યવાહીના કેસમાં નવો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ...
મોદી સરકાર માટે મોટી રાહત, શરદ પવારની NCP બંધારણ સુધારા બિલને સમર્થન આપશે, સુપ્રિયા સુલેનું મોટું નિવેદન
સંસદના આવનારા મોન્સૂન સત્ર પહેલા સંવિધાન સુધારા બિલને લઈને રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)એ ચૂંટણ?...
વેરાવળમાં SMC ટીમ ઉપર હુમલાનો મામલો, પોલીસ તપાસમાં ગતિ
વેરાવળના કોળીવાડા વિસ્તારમાં એસએમસી ટીમ પર હુમલાના કેસમાં પોલીસની તપાસ તેજ થઈ છે. સીટની રચના બાદ ડીવાયએસપી સી.સી. ખટાણાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો મેદાનમાં, વિસ્તારભરમાં સઘન તપાસનો ધમધમ?...
દારા સિંઘની મુક્તિ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ઓડિશા સરકારના નિર્ણય પર નજર
ઓડિશામાં ઑસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને તેમના બે સગીર પુત્રોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા રવિન્દ્ર પાલ ઉર્ફે દારા સિંઘની સમય પહેલાં મુક્તિનો મુદ્દો ફરી ચર્ચામાં ?...
કોંગ્રેસનું મમતાને પડકાર સાથે આમંત્રણ : શરત મૂકી કહ્યું—પક્ષ છોડવો મોટી રાજકીય ભૂલ હતી તે સ્વીકારો
પશ્ચિમ બંગાળના રાજકારણમાં 21 જુલાઈના ‘શહીદ દિવસ’ને લઈને કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર રાજકીય ટકરાવ શરૂ થયો છે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસના વડાં અને રાજ્?...
બલુચિસ્તાને અલગ દેશ હોવાનો કર્યો દાવો, સ્વતંત્ર રાષ્ટ્રની જાહેરાતથી પાકિસ્તાનમાં ખળભળાટ
પાકિસ્તાનના અશાંત પ્રાંત બલુચિસ્તાનને લઈને સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને ‘રિપબ્લિક ઓફ બલુચિસ્તાન’ નામના સ્વત?...
રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય પવિત્ર રથોનું પૂજન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે, ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી ભ...