સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ
સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્ય?...
ચૈતર વસાવાની કાનૂની મુશ્કેલીઓ વધી : 7 વર્ષની સજા બાદ હવે ભરૂચ કોર્ટની નોટિસ, 29 જુલાઈએ હાજર થવાનો આદેશ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજપીપળા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકીના કેસમાં ત...
કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પૂર્ણ થયેલા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવા માટે આજે સુરત જીલ્લ...
સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો હણોલમાં અભિવાદન સમારોહ
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં હણોલમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજય ચૂંટણી?...
વડોદરાના સિનિયર BJP ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધું અંતિમ શ્વાસ
વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના સિનિયર નેતા યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને છેલ્લા કેટલાક સમય?...
વડોદરામાં AAP પ્રમુખ અશોક ઓઝા અને પુત્ર સામે રેપ અને બ્લેકમેઇલિંગ કેસ, પોલીસ કરશે નિષ્પક્ષ તપાસ
વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP)ના શહેર પ્રમુખ અશોક ઓઝા સામે એક મહિલાએ દુષ્કર્મ, બ્લેકમેઇલિંગ અને શારીરિક શોષણના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસ સામે આવતા રાજકીય અને સામાજિક વર...
ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2026: 4 બેઠકો માટે કાર્યક્રમ જાહેર, કોંગ્રેસ માટે મોટું સંકટ
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગુજરાતની 4 મહત્વની રાજ્...
નર્મદા જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: રાજપીપળા નગરપાલિકા હવે ‘કોંગ્રેસ મુક્ત’
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા ?...
ગોપાલ ઇટાલિયાના વિવાદાસ્પદ નિવેદન પર તોફાન, IPS એસોસિએશનની કડક કાર્યવાહી કરવાની માંગ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામોની વચ્ચે રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા વિવા?...
દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કરનારી કોંગ્રેસ આજે આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે : હર્ષભાઈ સંઘવી કોંગ્રેસે આદિવાસીઓનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો જ્?...