રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય પવિત્ર રથોનું પૂજન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે, ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી ભ...
પાટણમાં 15 વર્ષ જૂની ડેટા એન્ટ્રી ભૂલનો ખુલાસો, ઝાપટપરાની જગ્યાએ નોંધાયું ‘ઇસ્લામપુરા’
ગુજરાતના પાટણ જિલ્લામાં રેશનકાર્ડના ડિજિટાઇઝ્ડ ડેટાબેઝમાં થયેલી આશરે 15 વર્ષ જૂની વિસંગતતાને કારણે વિવાદ સર્જાયો છે. હારિજ વિસ્તારના ઝાપટપરામાં રહેતા 48 પરિવારોના રેશનકાર્ડમાં તેમના વિસ્...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિન...
નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ
અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ?...
ગીરમાં ફરી ગુંજ્યો ‘ચિલોત્રા’ પક્ષીનો કલરવ : ગુજરાત વન વિભાગનો રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ સફળ
ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. ગીરના જંગલોમાંથી લાંબા સમય પહેલાં સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયેલું ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ’, જેને સ્થાનિક ભાષામ?...
છોટાઉદેપુરના વાસણા ગામે 25 લોકોની ‘ઘરવાપસી’ : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ યોજાઈ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા વાસણા ગામે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 25 લોકોએ ફરી સનાતન ધર્મમાં પરત ફરવાનો સંકલ્પ લીધો હોવાનો આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ કાર...
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ઈરાની મિસાઈલ હુમલો : UAEના બે ઓઈલ ટેન્કર નિશાન બન્યા, એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વધતા તણાવ વચ્ચે હવે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગ ગણાતા સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. સંયુક્ત આરબ અ?...
ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની પૂર્વતૈયારી : મોટેરામાં AMCનું મેગા ડિમોલિશન, 61 મીટર પહોળા રોડ માટે બુલડોઝર એક્શન
અમદાવાદ હવે માત્ર ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતના ભવિષ્યના સૌથી મહત્વપૂર્ણ સ્પોર્ટ્સ શહેર તરીકે પણ ઉભરી રહ્યું છે. 26 નવેમ્બર 2025ના રોજ અમદાવાદને 2030ની શતાબ્દી કોમનવ...
અમરેલીમાં ફરી સિંહનો જીવલેણ હુમલો, લીલીયાના અંટાળીયા નજીક 21 વર્ષીય યુવકનું મોત
અમરેલી જિલ્લામાં સિંહ-માનવ સંઘર્ષની વધુ એક કરુણ ઘટના સામે આવી છે. લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક સિંહ જોવા ગયેલા 21 વર્ષીય યુવક પર સિંહ અને સિંહણે હુમલો કરતાં તેનું મોત થયું હોવાની માહિતી ?...
149મી રથયાત્રા પહેલાં હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા, 5 હાઇટેક સિક્યોરિટી સિસ્ટમ તૈયાર
આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર એક્શન ?...