ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
ગુજરાતના યુવાનોને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો અનુસાર તાલીમ આપવા અને શિક્ષણથી રોજગાર સુધીની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અમદાવાદમાં મહત્વપૂર્ણ ‘ઉદ્યોગ-એકેડેમિયા-સેક્ટર સ્કિલ કાઉન્સિ?...
અશ્વિની વૈષ્ણવની અમદાવાદમાં મેગા સમીક્ષા, સાણંદમાં દેશનો ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે
કેન્દ્રીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદની મુલાકાત દરમિયાન ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની ઉચ?...
અમદાવાદ માટે ₹12,315 કરોડનો લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન, શહેર બહાર ટ્રાન્સપોર્ટ નગર અને લોજિસ્ટિક પાર્ક બનશે
અમદાવાદ શહેરમાં વધી રહેલા માલસામાન પરિવહન, ટ્રાફિક ભીડ અને પ્રદૂષણના પડકારોને ધ્યાનમાં રાખીને ‘અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. ભારત સરકારની નેશનલ લોજિસ્ટિક્સ પો?...
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતનું નિવેદન, મુક્તાનંદ સ્વામીનો વળતો પ્રહાર
દેશમાં જ્ઞાનવાપી, સંભલ અને અન્ય ધાર્મિક સ્થળોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે એક પ?...
ગુજરાતને સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાનો સંકલ્પ : ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ગાંધીનગરથી પ્રારંભ, ગંદકી કરનારાઓને CMની કડક ચેતવણી
ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય ક?...
અમદાવાદના સરખેજમાં AMCની મોટી કાર્યવાહી, સાણંદ ક્રોસિંગ પાસે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મંગળવારે સરખેજ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાણંદ ક્...
ખેડા- નડિયાદમાં નવા આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ, નાગરિકોને મળશે વધુ ઝડપી અને સુવિધાજનક સેવાઓ
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા ખેડા જિલ્લામાં નવા આધાર સેવા કેન્દ્ર (ASK)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્?...
પાલિતાણા સતુઆબાબા આશ્રમ દ્વારા આંખોનાં દર્દીઓને નિદાન સારવારનો લાભ
કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા દ્વારા યોજાતાં નેત્રયજ્ઞમાં સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામૂલ્યે આંખના સેંકડો દર્દીઓને લાભ મળી રહ્યો છે. આજ સુધીમાં મોતીયો તથા વેલના હજારો દર્દીઓની શ?...
સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ
સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્ય?...
અમદાવાદ-ગાંધીનગરના 25 એન્ટ્રી પોઈન્ટ બનશે હરિયાળા, અમિત શાહની સૂચનાથી 6000 વૃક્ષો વાવવાની તૈયારી
અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો હવે માત્ર સામાન્ય રસ્તા નહીં રહે, પરંતુ હરિયાળી અને ફૂલોના રંગોથી ઓળખાતા આકર્ષક પ્રવેશદ્વાર તરીકે વિકસાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમ?...