કલોલ પાસેની નર્મદા કેનાલમાં પિતાએ બે દીકરી સાથે જીવન ટૂંકાવ્યું!
ગાંધીનગર જિલ્લાના બોરીસણા ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક પિતાએ પોતાની બે નાની દીકરીઓ સાથે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। માહિતી મુજબ, ગામના ર?...
કઠલાલ પાસે કેનાલમાં લીકેજથી પાણીનો વેડફાટ! ખેડૂતોમાં ચિંતા – ભવિષ્યમાં અછતની દહેશત
ખેતરોમાંથી પસાર થતી કેનાલના પાઇપમાં લિકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ખેડૂતોની હાલત: પાણીને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા છે. ભવિષ્યમાં પાણીની અછત ટાળવા તાત્કાલિક નિકાલની માં?...
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા
ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના અનેક માર્ગો અને પુલો પર અસર થઈ છે. ખાસ કરીને નર્મદા કેનાલ નેટવર્ક પર આવેલી પરિવહન સુવિધાઓની સ્થિતિને લઈને રાજ્ય સરકારે ગંભીરતા દાખવ?...
સાત વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકનાર હત્યારો પિતા ઝડપાયો
ખેડા જિલ્લાના કપડવંજમાં પુત્ર મોહમાં અંધ બનેલા કળયુગી પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારવાનો મામલામાં આતરસુંબા પોલીસે ફરીયાદ નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી હતી. ક?...
ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ
ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના સંબંધમાં વધુ વિગતો સામે આવી રહી છે. એક કાળા રંગની કિયા સેલ્ટોસ કાર (નંબર GJ03 MR 4783) પૂરઝડપે આવી રહી હતી અન?...
ખેડૂતોની માંગ સંતોષાઈ : નર્મદા કેનાલમાંથી પાણી છોડાયું, ખેતરો લહેરાશે!
નર્મદા જિલ્લાના ખેડૂતો મા ખુશીની લહેર ફરી વળી ! જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલકુમાર રાવે ખેડૂતોની માંગણી સાંભળીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો, જેમાં તિલકવાડા અ?...