‘TMC જશે ત્યારે જ બંગાળનો વિકાસ થશે’, મમતાના ગઢમાં PM મોદીનો હુંકાર
પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના પ્રવાસ દરમિયાન રાજકીય તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. પીએમ મોદીએ સોમવારના રોજ બંગાળ માટે રૂ. 5,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ?...
નૉર્વે અને ન્યૂઝીલેન્ડની વસતી કરતાં પણ વધુ PM આવાસ બિહારમાં બનાવ્યા: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે (18 જુલાઈ) બિહારના મોતિહારી પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી નીતીશ કુમારના વખાણ કર્યા હતા. ત્યારે વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે,...
પીએમ મોદીનું વતન વડનગર બનશે ગુજરાતનું પ્રથમ ‘સ્લમ-ફ્રી સિટી’
ગુજરાતની ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વની નગરી વડનગરને વૈશ્વિક કક્ષાનું આકર્ષક પ્રવાસન સ્થળ બનાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. વડનગર, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...
આજે 16મો રોજગાર મેળો, પીએમ મોદીએ 51000 યુવાનોને સોંપ્યાં નિયુક્તિ પત્રો
કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘રોજગાર મેલો’ની પહેલ અંતર્ગત શનિવાર, 12 જુલાઈના રોજ યોજાયેલા 16મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના આશરે 51,000 યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. આ કાર્ય?...
આવતીકાલથી પીએમ મોદી 8 દિવસમાં 5 દેશના પ્રવાસે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 જુલાઈથી શરૂ થતી આઠ દિવસીય વિદેશ યાત્રા પાંચ વ્યૂહનૈતિક રીતે મહત્ત્વ ધરાવતા દેશોની મુલાકાત સાથે ભારતના વૈશ્વિક રાજદ્વારી દક્ષતાના નવા અધ્યાયની શરૂઆત કરે છે. તે?...
વડાપ્રધાન મોદીએ ISS જનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 28 જૂને ભારતીય વાયુસેના (IAF)ના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરીને તેમના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીના ઐતિહાસિક સફરની પ્રશંસા કરી. ગ્રુપ કેપ્ટન...
દુનિયાભરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, PM મોદીએ કહ્યું- આખી દુનિયા જોડાઈ
આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ 'યોગ સંગમ' હેઠળ લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યો?...
ગળે મળ્યા, હસ્યા અને પછી ગંભીર થઈને PM મોદીએ મેક્રોને શું કહ્યું? જાણો સંપૂર્ણ વાત
કેનેડામાં ચાલી રહેલા 51મા G-7 શિખર સંમેલનમાં ભારત અને ફ્રાન્સના ઉષ્માભર્યા સંબંધો ફરી એકવાર જોવા મળ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સામસામ...
‘પાકિસ્તાન જ્યારે-જ્યારે ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, તેને ભારતની તાકાત યાદ આવશે’
જ્યારે પીએમ મોદીએ ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ પર ત્રિરંગો ફરકાવ્યો, ત્યારે તે ફક્ત ઉદ્ઘાટન સમારોહ નહોતો. તે એક પ્રતીક હતું - ભારતની સાર્વભૌમત્વ, આત્મનિર્ભરતા અને વ્યૂહાત્મ?...
કપાસ, તલ સહીતના ખરીફ પાકની MSPમાં વધારો મોદી સરકારનો નિર્ણય, કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણયો
મોદી સરકારે ખરીફ સીઝન 2025-26 માટે 14 મુખ્ય પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરીને ખેડૂતોને મહત્વનો સહારો આપ્યો છે. આ પગલું ખેડૂતોની આવક વધારવાનો અને તેમને નફાકારક કિંમતો આપવાનો પ્રયાસ છે, જ?...