ગુજરાતમાં બનાવટી પનીર-ચીઝ સામે FDCAનો મેગા એક્શન : 1,705 કિલો ડેરી એનાલોગ જપ્ત, પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી
ગુજરાતમાં ભેળસેળયુક્ત અને બનાવટી પનીર-ચીઝના વેચાણ સામે રાજ્ય સરકારે મોટું અભિયાન શરૂ કર્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)એ 6 અને 7 ઑગસ્ટ, 2026 દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં દરોડ?...
ગુજરાતમાં ‘એનાલોગ પનીર’ પર પ્રતિબંધ : જાણો શું છે નૉન-ડેરી પનીર અને સરકારે કેમ લીધો કડક નિર્ણય
ગુજરાત સરકારે ગ્રાહકોની સુરક્ષા અને ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને એનાલોગ અથવા નૉન-ડેરી પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. રાજ્યના આરો?...
દાહોદમાં લગ્નપ્રસંગે ફૂડ પોઈઝનિંગ: 400થી વધુ મહેમાનો બીમાર, આરોગ્ય વિભાગ સતર્ક
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા લગ્નપ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ભોજન લીધા બાદ એકસાથે 400થી વધુ મહેમાનોની તબિયત બગડતાં સમગ્ર વિસ્તારમાં અફરાત?...
ચાંદખેડામાં દુઃખદ ઘટના : ઢોસા ખાધા પછી બે દીકરીઓના મોત, માતા-પિતા ICUમાં
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઢોસાના ખીરામાંથી બનેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક જ પરિવારની બે નાની દીક?...