ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિની પૂર્વસંધ્યાએ બગસરામાં યોજાયેલ મેઘાણી ગાનની મોજ
ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિની પૂર્વસંધ્યાએ બગસરામાં મેઘાણી ગાનની મોજ યોજાયેલ. મોરારિબાપુના સાનિધ્ય સાથે કલાકારોએ રસલ્હાણ કરી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિ પ્રસંગે પૂર્વસ?...
શરણાગતિનો અર્થ પ્રમાદી નહી, પણ નિમિત્તમાત્ર નિશ્ચિંત કર્તવ્ય કર્મ કરવાનું હોય – મોરારિબાપુ
બગસરામાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ શરણાગતિનો અર્થ પ્રમાદી નહી, પણ નિમિત્તમાત્ર નિશ્ચિંત કર્તવ્ય કર્મ કરવાનું હોય, એમ ભાર મૂક્યો. આ રામકથા 'માનસ મેઘાણી' ગાન સાથે ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિ?...
રસભરી રામકથા પ્રારંભે મોરારિબાપુએ શિક્ષા, દિક્ષા અને ભિક્ષા વેચાતી હોવાની વ્યક્ત કરી પિડા
બગસરામાં રસભરી રામકથા પ્રારંભે મોરારિબાપુએ શિક્ષા, દિક્ષા અને ભિક્ષા વેચાતી હોવાની વ્યક્ત પિડા વ્યક્ત કરી. રામકથા 'માનસ મેઘાણી' લાભ લેવાં ભાવિકો ઉમટ્યાં છે. મોરારિબાપુએ બગસરામાં રામકથા 'મ...
બગસરામાં મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ
બગસરામાં ઝવેરચંદ મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ યોજાનાર છે. આગામી માસે રામકથા 'માનસ મેઘાણી' ગાન થશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન એ...
બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં જળસંગ્રહની થઈ રહેલી પ્રશસ્ય કામગીરી
સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલનથી જળસંગ્રહની કામગીરીના સારા પરિણામો મળ્યાં છે. બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં જળસંગ્રહની પ્રશસ્ય કામગીરી થઈ રહેલી છે. સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારો...
લોકભારતી પરિવારના સ્વજનોનું વળાવડમાં યોજાશે સ્નેહમિલન
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને કન્યા વિદ્યાલય વળાવડના ઉપક્રમે લોકભારતી પરિવારના સ્વજનોનું સ્નેહમિલન આયોજન થયેલ છે. સણોસરા લોકભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકરો, પરિવારજનો ?...
જન્મદિવસ પ્રસંગે બગસરાના જરૂરીયાતમંદ પરીવારોએ ઉજવણી કરી
બાળ કેળવણી મંદીર બગસરાના શુભેચ્છક અને મુંબઈ સ્થિત મંજુલાબેન કિશોરભાઈ દડીયાએ તેમના જન્મદિવસની પ્રેરક રીતે ઉજવણી કરી છે. મંજુલાબેન હડિયાએ તેમના ૮૩માં જન્મ દિવસ નિમિત્તે, બગસરાના જરૂરીયાત?...