ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતનું નિવેદન, મુક્તાનંદ સ્વામીનો વળતો પ્રહાર
દેશમાં જ્ઞાનવાપી, સંભલ અને અન્ય ધાર્મિક સ્થળોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે એક પ?...
ભરૂચ જામા મસ્જિદ મામલે આંદોલન તેજ 35 હજાર હસ્તાક્ષરો સાથે સંતો મહંતોની જિલ્લા તંત્રને રજૂઆત
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વેગ પકડી રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ, શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ તેમજ વિવિધ હિંદુ અને જૈન સંગઠનો દ્વારા સોમવ?...
ભરૂચ જામા મસ્જિદ વિવાદે પકડ્યું જોર! ઐતિહાસિક મૂળ સ્વરૂપની માંગ સાથે વિશાળ રેલી, શહેરમાં તણાવપૂર્ણ માહોલ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. મસ્જિદના મૂળ સ્વરૂપ અને ઐતિહાસિક વારસાને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે આ?...
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે નવા તબક્કામાં પ્રવેશ્યો છે. મસ્જિદના ભોંયરાના કેટલાક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોની સાથે હવે જૈન સમા?...
ભરૂચની જુમ્મા મસ્જિદમાં મોટો ખુલાસો! 700 વર્ષ જૂના ભોંયરામાંથી મળી જૈન તીર્થંકર મલ્લિનાથની પ્રતિમા
ભરૂચ જિલ્લાની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતી જુમ્મા (જામા) મસ્જિદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી જૈન અને હિન્દુ સંગઠનો દ્વારા આ સ્થળને જૈન સમરી વિહાર...
ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ મેગા ઑપરેશન, મોડી રાત્રે એકસાથે અનેક શહેરોમાં દરોડા
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસે મંગળવાર, 2 જૂનની મોડી રાત્રે રાજ્યવ્યાપી વિશેષ ઑપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ, રાજક?...
ભરૂચમાં ચોંકાવનારી ઘટના : 15 વર્ષીય સગીરા ગર્ભવતી નીકળી, પ્રેમના બહાને દુષ્કર્મનો કેસ નોંધાયો
ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષીય સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો થતાં પરિવાર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. આ મામલે દહેજ પોલીસ મથકમાં ગંભીર ગ?...
ભરૂચના ઝઘડિયા GIDCમાં ભયાનક બ્લાસ્ટ: કેમિકલ પ્લાન્ટમાં આગ, 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા
ઝઘડિયા GIDC વિસ્તારમાં આજે (23 એપ્રિલ) એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના આ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતા સમગ્ર વ?...
ભરૂચ ધર્માંતરણ કેસ : ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, મૌલવીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વર્ષ 2021માં સામે આવેલા સામૂહિક ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ Geeta Gopiની સિંગલ જજ બેન્ચે 30 માર્ચ 2026ના રોજ બે મૌલવીઓ દ્વારા કરવા...