વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની મજબૂત આર્થિક છલાંગ, GDP 7.7% અને GVA 7.9% વધ્યો
ભારતની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વધુ એક મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોવિઝન?...
કેન્દ્રીય મંત્રી પરિષદ બેઠક : ‘વિકસિત ભારત @2047’ માટે મોદી સરકારનું મોટું રોડમૅપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે કેન્દ્રીય મંત્રી પરિષદની એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા ‘વિકસિત ભારત @2047’ના વિઝનને વાસ્તવિકતા બન...
પેટ્રોલ-ડીઝલ નિકાસ પર નવા કરના દર લાગુ : સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ફેરફાર કર્યો
કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગતા સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED)માં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા નિર્ણય અનુસાર પેટ્રોલની નિકાસ પર હવે ₹3 પ્રતિ લિટર ક?...
ઇઝરાયેલ-ઈરાન તણાવનો ભારત પર અસર : પેટ્રોલ-ડીઝલ ₹3 મોંઘું, CNG પણ વધી ₹2
ભારત સહિત વિશ્વભરમાં વધતા જીઓ-પોલિટિકલ તણાવનો સીધો પ્રભાવ હવે સામાન્ય લોકોના જીવન પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે વધતી અથડામણને કારણે મિડલ-ઈસ્ટમાં તેલ પુરવઠા પર અસર પ?...
ગલ્ફ કટોકટીનો પ્રભાવ : PM મોદીની સંયમની અપીલ વચ્ચે દિલ્હીમાં IGoM બેઠક
મધ્ય પૂર્વમાં વધી રહેલી ગલ્ફ કટોકટી અને વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે. આ સંકટની અસર હવે ભારતમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ...
મધ્યપૂર્વ યુદ્ધ વચ્ચે PM મોદીની દેશવાસીઓને અપીલ : “પેટ્રોલ બચાવો, સ્વદેશી અપનાવો, એક વર્ષ સોનું ન ખરીદો”
મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાઓ વચ્ચે PM મોદીએ રવિવારે (10 મે) તેલંગાણામાં યોજાયેલી જનસભામાં દેશવાસીઓને મહત્વપૂર્ણ અપીલો કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ?...
ચૂંટણી પછી પણ નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ, અટકળો પર કેન્દ્ર સરકારે મૂક્યું પૂર્ણવિરામ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹25થી ₹28 સુધીના મોટા વધારાની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયએ આ તમામ અહેવાલોને સદંતર પાયાવિહોણા ગણાવીને સ્...
RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% યથાવત, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સાવચેતીભર્યું વલણ
ભારતીય અર્થતંત્રને ધ્યાનમાં રાખીને Reserve Bank of Indiaએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 5.25% પર યથાવત ર...
સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન : ‘કોઈએ તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે…’
દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના યુવા ઉદ્યોગસાહસિકોને સંબોધન કર્યું હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના 10 વર્ષની ઉજવણીના...
નાણાકીય વર્ષ 2025-26માં ભારતની અર્થવ્યવસ્થા 7.4% વૃદ્ધિ સાથે આગળ વધશે, સરકારી આંકડા જાહેર
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટેનો GDP ડેટા જાહેર કર્યો છે, જે દેશની આર્થિક પ્રગતિ માટે ઉત્સાહજનક સંકેત આપે છે. અગાઉ નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા 6.5% વૃદ્ધિ સાથે આગળ વધી હતી, ત્યાર...