2013ના યૌન શોષણ કેસથી 2021ની દોષમુક્તિ સુધી, હવે હાઇકોર્ટે ચુકાદો પલટાવ્યો; જાણો શું છે તરુણ તેજપાલ સામેનો કેસ
તહેલકા મેગેઝિનના સ્થાપક સંપાદક અને પત્રકાર તરુણ તેજપાલને વર્ષ 2013ના યૌન શોષણ કેસમાં મોટો કાનૂની ફટકો પડ્યો છે. બૉમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે ગોવાની ટ્રાયલ કોર્ટ દ્વારા વર્ષ 2021માં આપવામાં આવ...
2013ના રેપ કેસમાં તરુણ તેજપાલ દોષી : બૉમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો દોષમુક્તિનો ચુકાદો પલટાવ્યો
તહેલકા મેગેઝિનના પૂર્વ એડિટર-ઇન-ચીફ તરુણ તેજપાલને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. બૉમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે વર્ષ 2013ના રેપ અને જાતીય હુમલાના કેસમાં તેમને દોષી ઠેરવ્યા છે. હાઇકોર્ટે ગોવાની ટ?...
તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટથી જામીન: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો વળાંક
અમદાવાદના ચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને અંતે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. બુધવાર, 27 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. ગુજરા?...
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : મતદાતા યાદી માટે SIR પ્રક્રિયા કાયદેસર, ચૂંટણી પંચને સંપૂર્ણ અધિકાર
મતદાતા યાદીના વિશેષ અને ગહન પુનરીક્ષણ કાર્ય (Special Intensive Revision - SIR)ને લઈને દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચ (ECI) પાસ...
ઉમર ખાલિદને દિલ્હી હાઇકોર્ટથી 3 દિવસના વચગાળાના જામીન, માતાની સર્જરી માટે રાહત
દિલ્હી હાઇકોર્ટે 2020ના ઉત્તર-પૂર્વી દિલ્હી રમખાણોના કથિત ષડયંત્ર કેસમાં જેલમાં બંધ ઉમર ખાલિદને મર્યાદિત રાહત આપી છે. કોર્ટએ તેની માતાની તબીબી સર્જરીને ધ્યાનમાં રાખીને 1 જૂનથી 3 જૂન સુધીના ત્?...
‘ગાયની કતલ ઈદનો ભાગ નથી’ : પશ્ચિમ બંગાળના પશુહત્યા નિયમોને કલકત્તા હાઇકોર્ટનું સમર્થન
કલકત્તા હાઇકોર્ટે ગુરુવારે (21 મે) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં પશ્ચિમ બંગાળ સરકારના ગૌવંશ કતલ નિયંત્રણ સંબંધિત આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગૌહત્યા કોઈ પણ તહે?...
સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા સબરીમાલા રેફરન્સ કેસની સુનાવણી દરમિયાન 11મા દિવસે 9 જજોની બંધારણીય બેન્ચે ‘ઓલ ઇન્ડિયા યંગ લૉયર્સ એસોસિએશન’ને કડક ફટકાર લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર અ?...
ઉનાકાંડ મામલે કોર્ટનો ફેસલો : પાંચને દોષી ઠેરવ્યા, પોલીસ અધિકારીઓ સહિત 35 નિર્દોષ
વર્ષ 2016ના બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં આખરે દાયકાની લાંબી રાહ બાદ ગીર સોમનાથ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કુલ 42 આરોપીઓમાંથી 35 લોકોને દોષમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પાંચ આરોપીઓન?...
અદાણી સમૂહ કેસ : રવિ નાયરની અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરવાની ના પાડી
અદાણી સમૂહને ટાર્ગેટ કરતા લેખોને લઈને નોંધાયેલી ફરિયાદ મામલે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સામે ‘પત્રકાર’ રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ ...
સુપ્રીમ કોર્ટે 32 વર્ષીય હરીશ રાણાને ઇચ્છામૃત્યુની મંજૂરી આપી, 13 વર્ષથી છે પથારીવશ
ભારતમાં ઇચ્છામૃત્યુ (Euthanasia) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે એ 32 વર્ષીય હરીશ રાણાની જીવન ટકાવી રાખતી સારવાર પાછી ખેંચવાની મંજૂરી આપી છે. બુધવાર, 11 માર્ચે બે સભ્યોની બેન્ચે હરીશ રા?...