PM મોદીએ તેમના નિવાસસ્થાને કદંબનું વૃક્ષ વાવ્યું, કિંગ ચાર્લ્સ IIIએ ગિફ્ટ કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે કદંબનું વૃક્ષ વાવ્યું, જે તેમને યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ ત્રીજાએ ખાસ ભેટ રૂપે મોકલ્યો હતો। આ ભેટ પીએમ મોદીના જન?...
જીવંતિકા વ્રત: માતૃત્વના પ્રેમ અને શ્રદ્ધાનું અનોખું પ્રતિક
શ્રાવણ માસના આરંભ સાથે હિંદુ ધર્મના અનેક તહેવારો અને વ્રતોનો પણ પ્રારંભ થાય છે. આ તહેવારો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ લોકસંસ્કૃતિના ભાવનાત્મક અને સાંસ્કૃતિક ઊંડાણ સાથે પણ જોડાયેલા છે. આવ?...
ઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર શ્રાવણ માસ: સમજો હિંદુ કેલેન્ડરનું મહાત્મ્ય
શ્રાવણ માસ હિંદુ ધર્મમાં એક અગત્યનો અને પવિત્ર મહિનો માનવામાં આવે છે, જે ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ, તપશ્ચર્યા અને આધ્યાત્મિક સાધનાનું શ્રેષ્ઠ અવસર છે. પૂરા ભારતમાં શ્રાવણ માસ દરમ્યાન શિવ મંદ?...
અલૂણા વ્રતમાં 1111 દીકરીઓને કરાયો શણગાર, હાથમાં નિઃશૂલ્ક કરાયા નેઈલ આર્ટ
ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓને ભગવાનનું રૂપ માનવામાં આવે છે અને કહેવાય છે કે, "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતાઃ", એટલે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો નિવાસ હોય છે. એ વ?...
ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો મહંતોની આગવી ભૂમિકા – વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડતાલ ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને હરિભક્તો અને શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્...