પીએમ નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટી ઉપલબ્ધિઓ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. 9 જૂન 2026ના રોજ વડાપ્રધાન મોદીએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4,398 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીન?...
ભારતીય નૌસેનાને નવા વડા : વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન બન્યા આગામી નેવી ચીફ, 31 મેના રોજ સંભાળશે પદ
ભારત સરકારે લશ્કરી નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ સત્તાવાર રીતે પદ સંભાળશે અને 31 ડિસેમ?...
ગિફ્ટ સિટી બન્યું એવિએશન ફાઈનાન્સિંગ હબ, CM ભૂપેન્દ્ર પટેલે એરક્રાફ્ટ લિઝિંગ સમિટ 2.0નું ઉદ્ઘાટન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગિફ્ટ સિટીમાં આયોજિત “India Aircraft Leasing and Financing Summit 2.0”નું ઉદ્ઘાટન કરીને જણાવ્યું કે ભારતમાં એરક્રાફ્ટ લિઝિંગ ઈન્ડસ્ટ્રીના વિકાસમાં International Financial Services Centres Authority (IFSCA) મહત્વપૂર્ણ ભૂમ?...
ઈરાનમાં વસતા ભારતીય નાગરિકો માટે સરકારે ફરી બહાર પાડી એડવાઈઝરી, ‘શક્ય તેટલી ઝડપે દેશ છોડી દો’
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે ઈરાનમાં રહેતા પોતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે ઈરાનને ‘યુદ્ધગ્રસ્ત દેશ’ તરીકે ગણાવીને ત્યાં વસતા તમામ ભારતીય?...
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતનો મોટો દાવો : ઈંધણ-ગેસ પૂરતો, નાગરિકોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિના પ્રભાવ વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણ અને ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ?...
ભારતમાં 16મી વસ્તી ગણતરી 2026 : પહેલી વખત જાતિ આધારિત ડેટા એકત્રિત થશે, 30 લાખ કર્મચારીઓ જોડાશે
ભારતમાં આગામી 16મી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું છે કે આ વખતે વસ્તી ગણતરીમાં લોકોની ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાન ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 ?...
ઈરાન મુદ્દે કોંગ્રેસમાં મતભેદ : શશી થરૂરે કહ્યું – ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વૈશ્વિક સંકટ દરમિયાન ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ ...
ઈંધણ તંગી વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર, અફવા ફેલાવનારા પર રાખો કડક નજર
વૈશ્વિક સ્તરે વધી રહેલા ઈંધણના ભાવ અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપ વચ્ચે ભારત સરકાર સાવચેતીપૂર્વક સ્થિતિ પર નજર રાખી રહી છે. તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્ર?...
કેરળમાં પીએમ મોદીનો સંદેશ, પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ભારતીયોની સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરલના પ્રવાસે છે. અહીં એર્નાકુલમમાં યોજાયેલી એક જનસભાને સંબોધતા તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે હાલની ...