જામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ કાયદા ભંગ સહિતની કલમોમાં કેસ નોંધાયો
જામનગર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સમગ્ર દેશમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ...
ટ્રમ્પ બાદ હવે ચીને ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીનો દાવો કર્યો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ દાવો કર્યો છે કે આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય તણાવ દરમિયાન ચીને મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી....
પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી માટે જયશંકર ઢાકા જશે
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થતાં સમગ્ર બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાના રાજકારણમાં શોકની લાગણી ફેલાઈ ?...
બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યાને અવગણી ન શકાય, ભારતીય વિદેશ મંત્રાલયે યુનુસને કડક ઝાટકણી
ભારત સરકારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને ત્યાં લઘુમતી હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્?...
વૈભવ સૂર્યવંશીને બાળકોનો સર્વોચ્ચ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે 14 વર્ષના ખેલાડીનું સન્માન
ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરે જ અસાધારણ પ્રતિભા દર્શાવી દેશભરમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. માત્ર 14 વર્ષની ઉંમરે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવનાર વૈભવને ભારત સરકાર દ્વારા આપવ...
વિદેશી ધરતી પર ફરી રાહુલ ગાંધીની અવળચંડાઈ, ભાજપે ગણાવ્યા ‘લીડર ઑફ પ્રોપગેન્ડા’
રાહુલ ગાંધી હાલ જર્મનીની મુલાકાતે છે અને એકવાર ફરી વિદેશી ધરતી પરથી આપેલા તેમના નિવેદનોને લઈને વિવાદ ઉભો થયો છે. બર્લિનમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમણે ભાજપને “ભગવા પાર્ટી” કહી સંબોધ?...
‘ભારત પહેલેથી હિંદુરાષ્ટ્ર, બંધારણીય મંજૂરીની જરૂર નથી’ : RSS સરસંઘચાલક મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે (21 ડિસેમ્બર) કોલકાતામાં યોજાયેલા એક સંમેલનમાં હિંદુરાષ્ટ્રના મુદ્દે સ્પષ્ટ અને તીવ્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત પહે?...
લાકડા, નારિયેળના દોરડાથી બનેલું જહાજ એન્જિન-GPS વિના પોરબંદરથી ઓમાન જશે
અજંતા ગુફાઓમાં મળેલા પ્રાચીન ચિત્રોના આધાર પર લગભગ 2,000 વર્ષ જૂની ભારતીય જહાજ નિર્માણ ટેકનિકથી તૈયાર કરાયેલું આઈએનએસવી કૌડિન્ય ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનું જીવંત પ્રતીક બનવા જઈ રહ્યું છે. ...
દરેક સ્માર્ટ ફોનમાં ‘સંચાર સાથી’ એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ સરકારે પરત ખેંચ્યો
તાજેતરમાં દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે તમામ સ્માર્ટફોનમાં 'સંચાર સાથી' એપને ફરજિયાત રીતે પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. ઓપ્પો, વિવો...
દિલ્હી : પર્યાવરણના નામે પ્રદર્શન—‘હિડમાનું મહિમામંડન, નક્સલ લિન્ક’ની શંકા; જામીનનો પોલીસ દ્વારા વિરોધ
તાજેતરમાં સુરક્ષા દળોએ માઓવાદી મોસ્ટ વોન્ટેડ નેતા માડવી હિડમાનો નાશ કર્યા બાદ નક્સલવાદી વિચારોના સમર્થનમાં કેટલાક સમૂહો અને વિદ્યાર્થીઓ સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં ‘?...