પાંડવોની કથા સાથે જોડાયેલ સમુદ્રમાં બિરાજતાં નિષ્કલંક મહાદેવ
ભાવનગર નજીક કોળિયાક ગામ પાસેનું સુપ્રસિદ્ધ આસ્થા સ્થાન એટલે પાંડવોની કથા સાથે જોડાયેલ સમુદ્રમાં બિરાજતાં નિષ્કલંક મહાદેવ સ્થાન છે. મહાભારત યુદ્ધમાં પરિવારનાં જ સંહારના પાપ મુક્તિ વગેર?...
ભાવનગરમાં પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ
ભાવનગરમાં ત્રણ શિવલિંગ સાથે પાંચ ગણપતિ અને નવદુર્ગા સ્થાન ધરાવતું આસ્થા સ્થાન એટલે પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ સ્થાન છે. ગોહિલવાડ રાજવીની ભૂમિમાં અનેક સ્થાન?...
ભાવનગર મધ્યમાં આવેલ ભાવિકોનું શ્રધ્ધા સ્થાન ભીડભંજન મહાદેવ
ભાવનગર મધ્યમાં આવેલ ભાવિકોનું શ્રધ્ધા સ્થાન ભીડભંજન મહાદેવ દર્શનીય છે. નગરજનો શ્રાવણ માસ ઉપરાંત કાયમ દર્શન લાભ લેતાં રહે છે. શિવજી એ સૌનું કલ્યાણ કરનારા દેવ છે. ભક્તોની ભીડ ભાંગે એ મહાદેવ એ...
ભાવનગરમાં ભાવિક દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા બાર સો મહાદેવ
ભાવનગરમાં જ્યાં એક જ સ્થાનમાં બાર સો શિવલિંગ સ્થાપિત થયેલ છે, તે બાર સો મહાદેવ ભાવિક દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા રહ્યાં છે. ગોહિલવાડ ભાવનગરમાં શિવજીનાં ઘણાં સ્થાનો ઐતિહાસિક દર્શ?...
અશ્વિની વૈષ્ણવે ગુજરાતના ભાવનગરથી ‘મેડ ઇન ઇન્ડિયા’ શિપિંગ કન્ટેનરનો ફોટો શેર કર્યો
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ શનિવારે ગુજરાતના ભાવનગર જિલ્લામાં કન્ટેનર ઉત્પાદન કંપનીની મુલાકાત લી?...
શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ
ભાવનગરમાં રાજવી પરિવાર દ્વારા નિર્માણ થયેલ શિવ સ્થાનક એટલે જશોનાથ મહાદેવ એ નગરનું આસ્થા કેન્દ્ર રહ્યું છે. શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ. ગોહિલ?...
શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં સોમવારથી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન
ગોસ્વામી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં આગામી સોમવારથી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન થયું છે. અહીંયા તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્મા...
શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો
શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ભાવિકોની ઉપસ્થિતિમાં વિવિધ આયોજનો થયાં છે. ગોહિલવાડનાં જાણીતા શિવકુંજ આશ્રમ જાળિ...
ભાવનગરનાં યોગ કાર્યકર્તા દિલીપ સોલંકી પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી બન્યાં
ભાવનગરનાં યોગ કાર્યકર્તા દિલીપ સોલંકી પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી બન્યાં છે. ઈશ્વરિયાના વતની અને પતંજલિ યોગ પરિવારના સાધકની સુરતમાં યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમમાં ન...
લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે યોજાશે ચતુર્વિધ કાર્યક્રમ
લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે ચતુર્વિધ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ...