અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનો આંકડો વધીને 1100ને પાર, સુદાનમાં ભૂસ્ખલને 1000નો જીવ લીધો
સમગ્ર વિશ્વમાં કુદરતના પ્રકોપની તીવ્રતા સતત વધી રહી છે. અફઘાનિસ્તાન અને સુડાનમાં કુદરતી આફતોના કારણે માનવીય દુઃખદ કથાઓ સામે આવી રહી છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ સુ...
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભૂસ્ખલન, 7 લોકોના મોત
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના મહોર તહસીલના ભદ્દર ગામમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ભારે જાનહાનિ થઈ છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન એટલું ભયંકર હતું કે ઢાળ પરથી પ...
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત
જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં 25મી ઓગસ્ટે વાદળ ફાટવાના બનાવે ભારે વિનાશ સર્જ્યો છે. અચાનક પડેલા ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક વિસ્તારોમાં જાનહાનિ અને માલમત્તાન...
હિમાચલમાં 3 જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા અટકી
ચોમાસાના તીવ્ર પ્રભાવે ભારતના અનેક પહાડી રાજ્યો અને મેદાની વિસ્તારોમાં સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે હજી પણ સ્થિતિ અશાં?...
ઉત્તરાખંડ: ભારે વરસાદને કારણે યમુનોત્રી NH પાસે ભૂસ્ખલન, અનેક રસ્તાઓ બંધ
ઉત્તરાખંડમાં હાલ મૌસમ ખુબજ ખરાબ છે અને સતત ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પર ગંભીર અસર પડી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું ...
ઉત્તરાખંડમાં મેઘતાંડવ : ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 22 લોકોના મોત, 144 ઘરોને નુકસાન
ઉત્તરાખંડ રાજ્યમાં મોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક પહાડી વિસ્તારોમાં ભયાનક તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલન, મકાન ધરાશાયી અને માર્?...
શિમલામાં ભૂસ્ખલન થતાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં છેલ્લા 24 કલાકથી પડતું વરસાદ સમગ્ર શહેરમાં તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદના કારણે આજે સવારે ભટ્ટાકુફર વિસ્તારમાં આવેલી માથુ કોલોનીમાં એક પાંચ માળની ઈમાર?...
ઉત્તરાખંડ-હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજી
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મોસમ ફરી એકવાર વિનાશક રૂપમાં સામે આવ્યું છે, જ્યાં અતિ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી ચાલુ ધોધમાર ?...
માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે કેમ વધી રહી છે? જાણો કેવી રીતે છે ભૂસ્ખલન સાથે કનેક્શન
વિશ્વના સૌથી ઊંચા પર્વત ‘માઉન્ટ એવરેસ્ટ’ની ઊંચાઈ સતત વધી રહી છે. એ તો જાણીતી હકીકત છે કે, લગભગ 50 મિલિયન વર્ષો પહેલાં ભારતીય ઉપખંડ યુરેશિયન પ્લેટ સાથે અથડાયો હતો અને હિમાલયની રચના થઈ હતી. ત્યા?...
જમ્મુમાં ભારે વરસાદથી માતા વૈષ્ણોદેવીના રુટ પર બે જગ્યાએ ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓની અવર-જવર અટકી
વૈષ્ણો દેવી ભવન ખાતે બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, પરંતુ યાત્રા સરળ રીતે ચાલુ છે. બુધવારે રાત્રે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. મા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા વિસ્તા...