બાબર પર પુસ્તક લખનાર ઇતિહાસકાર પર ‘આક્રાંતાના મહિમામંડન’નો આરોપ, ભોપાલ લિટરેચર ફેસ્ટિવલનું સત્ર રદ
મુઘલ આક્રાંતા બાબર પર પુસ્તક લખનાર ઇતિહાસકાર આભાસ માલદહિયારે જણાવ્યું છે કે મધ્ય પ્રદેશના ભોપાલમાં યોજાયેલા લિટરેચર ફેસ્ટિવલમાં તેમનું નક્કી કરાયેલું સત્ર રદ કરી દેવામાં આવ્યું છે. સત્ર ...
જેઓ હિન્દુઓને નાસ્તિક કહે છે તેમની પાસેથી ખરીદી ન કરો : હિન્દુ સંગઠન
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુ સંગઠનો છેલ્લા કેટલાક તહેવારો દરમિયાન ધાર્મિક ઓળખને આધારે સામાજિક અને સાંસ્કૃતિક અપીલ કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન બિન-હિન્દુઓને ગરબા મહોત્સવમાં પ...
ભોપાલમાં લવ જેહાદ આરોપીઓના ગેરકાયદે મકાનો પર બુલડોઝર કાર્યવાહી
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 13 સપ્ટેમ્બર 2025ના રોજ એક મોટા પગલાં હેઠળ લવ જેહાદ અને બળાત્કારના ગંભીર કેસમાં સંકળાયેલા આરોપીઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી. આ કાર્યવાહી દરમિયાન ભો?...
‘L’ બાદ ‘Z’ શેપમાં બનાવ્યો પુલ, 90 ડિગ્રીના એક નહીં પણ બે ખતરનાક વળાંક
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનાવેલ 90 ડિગ્રીના ખૂણાવાળા પુલથી ખૂબ ચર્ચા થઈ હતી. જો કે હવે હવે મધ્યપ્રદેશના ઇન્દોરથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જયાં Z શેપમાં બે 90 ડિગ્રીના ખૂણાવાળા બ?...