ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની દીકરીઓનો દબદબો
મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે 24થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની મહિલા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ અને ગૌરવપૂર્ણ પ્રદર્શન કરીને રાજ્યનું નામ ગૌરવભે?...
કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું!
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી દીધી છે. આ તસવીરમાં નરેન્?...
જો તમને આવા મેસેજ મળે તો તરત સાવધાન થાઓ, નહીં તો બેંક ખાતું ખાલી થઈ શકે
મધ્યપ્રદેશના ઇન્દોરમાં સાયબર છેતરપિંડીની એક નવી અને ગંભીર રીત સામે આવી છે, જેમાં ઠગો ટ્રાફિક ઈ-ચલણના બહાને લોકોને નિશાન બનાવી રહ્યા છે. સાયબર ગુનેગારો વોટ્સએપ પર અસલી દેખાતી નકલી PDF અથવા APK ફા...
ભારતમાં પહેલીવાર ‘રેડ કાર્પેટ’ હાઈવે તૈયાર, જાણો ક્યાં બન્યો અને શા માટે ખાસ છે
દેશમાં ‘હાઇવેમેન’ તરીકે ઓળખાતા કેન્દ્રીય માર્ગ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના માર્ગદર્શન હેઠળ ભારતમાં પ્રથમ વખત એક અનોખો અને નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને લોકો ‘રેડ કાર્પેટ હાઈવે’ ક?...
ગુજરાતમાં વધુ એક વાઘની એન્ટ્રી? પંજાના નિશાન મળી આવતા ચર્ચા જાગી
ગીરના ડાલામથ્થા એશિયાઈ સિંહોને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનાર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાઘની હાજરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્ય પ્રાણી...
રાજકોટ જસદણમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો
રાજકોટ જિલ્લાના જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી સાથે હેવાનિયતની ઘટના બની છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘૂસાડ્યો હતો. ઘટના બાદ બાળકી?...
₹1 કરોડના ઈનામી નક્સલી મજ્ઝીનું આત્મસમર્પણ, MMC ઝોનમાં નક્સલવાદ અંત તરફ
કુખ્યાત નક્સલી કમાન્ડર અને કેન્દ્રીય સમિતિના સભ્ય રામધર મજ્ઝીએ 8 ડિસેમ્બરે પોતાના ગ્રુપ સાથે પોલીસે મુકવામાં આવેલા બંદોબસ્ત હેઠળ છત્તીસગઢના બકર કટ્ટા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધ?...
સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં ‘રામ’ એ સેતુ છે – મોરારિબાપુ
કેન્દ્રમાં રામ અને સંવાદમાં ઓશો ચિંતન સાથે જબલપુરમાં રામકથા 'માનસ પરમ વિશ્રામ' ગાન કરતાં મોરારિબાપુએ સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં 'રામ' એ સેતુ છે, તેમ જણાવી રામકથા મહાત્મ્ય જણાવ્યું. ...
આધ્યાત્મિક દાર્શનિક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મોરારિબાપુના વ્યાસાસને રામકથા
વિશ્વવિખ્યાત આધ્યાત્મિક દાર્શનિક અને વિચારક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે. સમગ્ર વિશ્વમાં જેમનાં તત્ત્વચિંત?...
ગુજરાતની જીવાદોરી સમાન ‘નર્મદા યોજના’ એ સરદાર સાહેબની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ
સરદાર સરોવરના નિર્માણથી ગુજરાતમાં ‘દુષ્કાળ ભૂતકાળ’ બન્યો. સરદાર સાહેબના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ...