છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી, દેશભક્તિ અને સાહસની પ્રેરણા
ભારતના મહાન વીર સપૂત અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની આજે 19 ફેબ્રુઆરી, 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયેલી જન્મજયંતી સમગ્ર દેશમાં ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. ...
મુસ્લિમ અનામત મુદ્દે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય, 5% ક્વોટા સંબંધિત જૂના આદેશો રદ
મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુસ્લિમ અનામત અંગે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. રાજ્યના સામાજિક ન્યાય વિભાગે 17 ફેબ્રુઆરી 2026ના રોજ નવો Government Resolution (GR) જાહેર કરીને મુસ્લિમ સમ?...
NCPમાં મોટો રાજકીય ફેરફાર, મર્જર ચર્ચા વચ્ચે સુનેત્રા પવારને મળી મોટી જવાબદારી
મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ રાજકીય વિકાસ સામે આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ હવે સુનેત્રા પવારને NCP પાર્ટીના સંગઠનાત્મક માળખામાં પણ મોટી જવાબદારી સોંપવામ?...
માલેગાંવમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીરથી રાજકીય ગરમાવો, ભાજપ-શિવસેનાનો વિરોધ
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવાના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. માલેગાંવ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નિહાલ અહેમદે તેમની સત્તાવાર ઓફિસમાં ટી?...
BMC Mayor 2026 : ભાજપના રિતુ તાવડે મેયરનો સંભાળ્યો પદભાર, 25 વર્ષ બાદ ઠાકરે પરિવારનું વર્ચસ્વ સમાપ્ત
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું છે. ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર રિતુ તાવડે બિનહરીફ રીતે મુંબઈના નવા મેયર તરીકે ચૂંટાયા છે, જ્યારે શિવસેનાના સ?...
મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ ચૂંટણી પરિણામ : મહાયુતિ આગળ, ભાજપે 225 બેઠકો જીતી
મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પરિષદ (ZP) અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે. રાજ્યના 12 જિલ્લાઓમાં યોજાયેલી આ ચૂંટણીમાં કુલ 731 જ?...
મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર
મહારાષ્ટ્રના રાજકીય દ્રશ્યમાં આજે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો. દિવંગત નેતા અજિત પવારની પત્ની, સુનેત્રા પવાર, રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપ્યા પછી મહારાષ્ટ્રના નવ...
મહારાષ્ટ્રના રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ: સુનેત્રા પવાર બનશે રાજ્યની પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ એક ઐતિહાસિક ક્ષણ છે. રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર શનિવારે (૩૧ જાન્યુઆરી, ૨૦૨૬) મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમના સ્વર્ગસ્થ ?...
અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM? NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ તેમના પત્ની રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. છગન ભુજબળ, ધનંજય મુંડે અનેસુનીલ તટકરેએ સુનેત્ર?...
એનસીપીમાં નેતૃત્વનું સંકટ, ભાજપ સામે પણ પડકાર, મહાયુતિનું સંતુલન ખોરવાશે
મહારાષ્ટ્રમાં ‘અજિત દાદા’ તરીકે જાણીતા અજિત પવારના નિધન બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ખાલીપો સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ ખાલીપાની અસર સત્તાસંતુલન, સંગઠન અને ગઠબંધન—ત્રણે સ્તરે દેખા?...