વિશાખાપટ્ટનમમાં રાજનાથ સિંહે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના દિશામાં એક મોટું પગલું ભરાયું છે. રાજનાથ સિંહએ 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં આવેલ Naval Science and Technological Laboratory (NSTL) ખાતે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો શ?...
INS અરિદમન નૌસેનામાં સામેલ : ભારતની સમુદ્રી શક્તિમાં ઐતિહાસિક વધારો, ન્યુક્લિયર ટ્રાયડ વધુ મજબૂત
ભારતની દરિયાઈ સુરક્ષામાં ઐતિહાસિક વધારો કરતાં રાજનાથ સિંહએ આજે INS Aridamanને ભારતીય નૌસેનામાં સામેલ કરી છે. આ સબમરીન માત્ર એક યુદ્ધજહાજ નથી, પરંતુ સમુદ્રના પેટાળમાં છુપાયેલું શક્તિશાળી રક્ષણ કવ...
INS દુનાગિરી ભારતીય નૌકાદળમાં સામેલ : સ્વદેશી શક્તિનું પ્રતિક, અદ્યતન યુદ્ધ જહાજની મોટી સિદ્ધિ
ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પગલા રૂપે INS Dunagiri ને 30 માર્ચ 2026ના રોજ કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) ખાતે સત્તાવાર રીતે સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ નીલગિરી વર્ગ (પ્રો?...
પીએમનો ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો પ્રારંભ કરાવ્યો
પ્રધાનમંત્રી Narendra Modi આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ સાણંદ માટે રવાના થયા. સાણંદ ખાતે તે...
ગાંધીનગરમાં અદ્યતન ઉર્જા લેબોરેટરીનો પ્રારંભ, ટેસ્ટિંગ અને ગુણવત્તા ચકાસણી થશે સરળ
ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રના સંશોધન, તાલીમ અને ટેકનિકલ ક્ષમતાના વિકાસને નવી ગતિ આપવા માટે EQDC (Energy Efficiency & Quality Development Centre) ખાતે અદ્યતન સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મંત્રી ડો. જયરામભાઈ સી. ગામિતએ ઈ...
ભારતીય વાયુસેનાને મળશે 114 નવા રાફેલ ફાઇટર જેટ્સ, ₹3.25 લાખ કરોડના ઐતિહાસિક સોદાને DAC ની મંજૂરી
ભારતની રક્ષણાત્મક ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ન?...
1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડનો 50મો સ્થાપના દિવસ
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી રહી છે, જે દેશમાં દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં તેની 5 દાયકાની પ્રતિબદ્ધ સેવાઓની યાદ કરાવે છે. 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ સ્થાપિત થયેલ...
ગણતંત્ર દિવસ પર ‘મેક ઇન ઇન્ડિયા’ની ધાક, પરેડમાં રજૂ થશે 7 ઘાતક હથિયાર
આ વર્ષની 77મી પ્રજાસત્તાક દિવસની પરેડ 26 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં સામાન્ય પરેડ કરતા ઘણી વધારે મહત્વપૂર્ણ રહેશે. ઓપરેશન સિંદૂર બાદ આ પહેલી પરેડ છે, જેમાં ભારતીય સેનાએ પોતાની સ્વદેશી ટે?...
સેના અને નૌકાદળને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે કરી ₹4,666 કરોડની મેગા ડીલ
ભારતીય સંરક્ષણ મંત્રાલયે દેશની સશસ્ત્ર દળોની લડાકુ ક્ષમતાઓને વધુ આધુનિક, અસરકારક અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલય દ્વારા કુલ ₹4,666 કરોડના બે મોટા સં...
સંરક્ષણ મંત્રાલય 1 લાખ કરોડના સૈન્ય પ્રસ્તાવને મંજૂરી આપશે, ઓપરેશન સિંદૂર બાદ પહેલી બેઠક થશે
આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલય એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને વ્યાપક અસરકારક બેઠક માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં અંદાજે ₹1 લાખ કરોડથી વધુના મૂલ્યના સંરક્ષણ આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા?...