કોલકાતા ધમકી પર રાજનાથ સિંહનો તીખો જવાબ, ‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ ઉત્તર 24 પરગણા જિલ્લાના બૈરકપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને...
વિશાખાપટ્ટનમમાં રાજનાથ સિંહે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના દિશામાં એક મોટું પગલું ભરાયું છે. રાજનાથ સિંહએ 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં આવેલ Naval Science and Technological Laboratory (NSTL) ખાતે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો શ?...
રાષ્ટ્રપતિ મુર્મૂએ ‘પ્રચંડ’ હેલિકોપ્ટરમાં ભરી ઉડાન, પાકિસ્તાન સરહદ નજીક રચ્યો ઈતિહાસ
ભારતની સૈન્ય શક્તિ અને સ્વદેશી રક્ષણ ટેકનોલોજીના ઈતિહાસમાં શુક્રવારે એક મહત્વપૂર્ણ ક્ષણ ઉમેરાઈ છે. ભારતના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ મુર્મૂએ જેસલમેર એરફો?...
આજે શ્રીરામજન્મભૂમિનાં સાત ઉપમંદિરો પર લહેરાશે ધર્મધ્વજ
31 ડિસેમ્બર 2025ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અત્યંત ભવ્ય, દિવ્ય અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહી છે. ?...
રાહુલની તૂટેલી પરંપરા પ્રિયંકાએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે તણાવ, ઉગ્ર ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. અંતે શુક્રવારે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી. ?...
ભારતનો ઐતિહાસિક કારનામો : ટ્રેન પરથી પહેલીવાર અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ
ભારતે રક્ષા ક્ષમતાના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પહેલીવાર, દેશે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમ પરથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. અત્યાર સુધી, મિસાઇલ પરીક્ષણ ...
‘PoK આપમેળે ભારતનો ભાગ બનશે’, મોરક્કોની ધરતીથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને મેસેજ
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાલમાં મોરોક્કોની બે દિવસની મુલાકાત પર છે, જે મોરોક્કો માટે તેમની પ્રથમ મુલાકાત ગણાય છે. મોરોક્કો પહોંચતાં તેમણે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના ઉત્પાદન એકમનુ...
સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં જ?...
પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું : સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન
લોકસભામાં પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત થઈ હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. પરંતુ, વિપક્ષના હોબાળાના કારણે બપોરે બે વાગ્યા...
‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા પહેલા જ લોકસભા-રાજ્યસભામાં હોબાળો, કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થયા બાદ પણ સતત વિક્ષેપો અને હોબાળા વચ્ચે કોઈ ઢંગથી ચર્ચા શરૂ થઈ નથી. આજે સંસદમાં ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે ચર્ચાની શક્યતા હતી, પરંતુ શરૂઆત કરતા પહેલા વિપક્ષે બિહારના મત?...