શિવસેના UBTમાં મોટું ભંગાણ લગભગ નિશ્ચિત! 9માંથી માત્ર 3 સાંસદ બેઠકમાં પહોંચ્યા
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)માં મોટા ભંગાણની અટકળો વચ્ચે ગુરુવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે મહત્?...
ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા
કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી પક્ષોનું ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) લોકસભામાં પોતાનું સંખ્યાબળ વધુ મજબૂત બનાવવા માટે સક્રિય રીતે પ્રયાસ કરી રહ્યું હોવ?...
TMCમાં સૌથી મોટો બળવો! 28માંથી 20 લોકસભા સાંસદોએ NDAને સમર્થન આપ્યું
પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક અને ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોએ એકસાથે બળવો જાહેર કરીને પક્ષના નેતૃત્વ વિરુદ્ધ ખુલ?...
રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીનું કર્યું અપમાન, ભાજપ નેતાઓએ માફીની કરી માંગ
લોકસભામાં મહિલા આરક્ષણ અને સીમાંકન સંબંધિત બિલોની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી વિવાદાસ્પદ નિવ...
ભારત સરકારનું 3 દિવસીય વિશેષ સંસદ સત્ર શરૂ : 2029થી મહિલાઓને 33% અનામત આપવા દિશામાં મોટું પગલું
ભારત સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ 2026 દરમિયાન સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને રાજકારણમાં વધુ પ્રતિનિધિત્વ આપવા માટે મહત્વપૂર્ણ કાયદાકીય સુધા?...
લોકસભાએ 2026-27 માટે નાણાકીય બિલ પસાર કર્યું : કર, શુલ્ક અને વિકાસ યોજનાઓને કાનૂની માન્યતા
લોકસભાએ 24 માર્ચે નાણાકીય બિલ 2026-27 પસાર કર્યું, જે કેન્દ્ર સરકારના બજેટ દરખાસ્તોને કાનૂની આધાર આપે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આ બિલ રજુ કર્યું હતું. નાણાકીય બિલનો ઉદ્દેશ્ય કર, શુલ્ક અને અ?...
PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ ભાષણને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ...
‘ઓઇલ-ગેસ જ્યાંથી મળે ત્યાંથી સપ્લાય ચાલુ રહેશે’: લોકસભામાં પીએમ મોદી
લોકસભામાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના ભારત પર પડતા પ્રભાવ અંગે વાત કરતાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ સંઘર્ષની અસર વૈશ્વિક અર્થતંત્ર પર વ્યાપક રીતે પડી રહી છે, પરંતુ ભારત પર તેનો ઓછ?...
ભારત શાંતિના માર્ગે અડગ, અફવાઓ ફેલાવનારા નિષ્ફળ જશે : PM મોદી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્ક?...
લોકસભામાં બોલ્યા PM મોદી : ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા અથડામણમાં સંયુક્ત રાજ્ય અમેરિકાની સંડોવણીથી તણાવ વધુ વધી ગયો છે. https://twitter.com/oneindianewscom/status/203601019...