NEET-UG 2026 રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઈડલાઈન જાહેર, પરીક્ષાનો સમય 15 મિનિટ વધ્યો
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET-UG 2026 રિ-એક્ઝામને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિદ્યાર્થીઓને અનુકૂળ બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ ?...
CBSE OSM વિવાદ બાદ મોટું એક્શન : અધ્યક્ષ-સચિવ હટાવાયા, તપાસ સમિતિના વડા બન્યા એસ. રાધા ચૌહાણ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની OSM સિસ્ટમને લઈને દેશભરમાં ઉઠેલા વિવાદ બાદ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે CBSEના તત્કાલીન અધ્યક્ષ અને સચિવને તેમના પદ પરથી હટાવી દીધા છે ...
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
NEET-UG 2026 પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટને જાણકારી આપી કે પરીક્ષા પ્રણાલીમાં રહેલી ખામીઓ અને પેપર ...
CBSEનો મોટો ફેરફાર : હવે શાળાઓમાં 3 ભાષા ફરજીયાત, અંગ્રેજી ‘વિદેશી ભાષા’ તરીકે ગણાશે
Central Board of Secondary Education (CBSE) એ National Education Policy 2020 (NEP) હેઠળ શિક્ષણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ કર્યો છે. નવા નિયમો મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘3 લેગ્વેજ ફોર્મ્યુલા’ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય...
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને પાઠવાઈ શુભકામના
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવાઈ છે. સતુઆબાબા વિદ્યાલયમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મહેસૂલ મંત્રી ર?...
ધોરણ 10 CBSE બોર્ડમાં નવો નિયમ : પહેલી પરીક્ષા ફરજિયાત, નહિ આપો તો બીજીમાં એન્ટ્રી નહીં
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2026 માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નવી બે-તબક્કાની પરીક્ષા સિસ્ટમ હેઠળ તમામ વિદ્યાર્થ?...
‘પરીક્ષાના સમયમાં મોબાઈલ-ટીવી પર સમય ન ગુમાવો, AI દ્વારા શોધો શ્રેષ્ઠ પુસ્તકો’ : PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ
વર્તમાન યુગમાં બાળકો અને વિદ્યાર્થીઓના જીવનમાં મોબાઈલ, ટીવી અને અન્ય ટેકનોલોજી એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આ ગેજેટ્સનો ઉપયોગ જ્યારે યોગ્ય રીતે થાય છે ત્યારે શિક્ષણમાં મદદરૂપ હોય શકે છે, પર?...
‘પરીક્ષા પે ચર્ચા’માં માંડવીના જય-અવિને જોઈ PM મોદીએ તરત ઓળખ્યા, ચાર વર્ષ જૂની મુલાકાત બની ખાસ
9 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના બીજા એપિસોડમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયક સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક ખાસ ક્ષણ ત્યારે સર્જાઈ જ?...
‘પરીક્ષા પે ચર્ચા 2026’ : વિદ્યાર્થીઓને પીએમ મોદીની સલાહ – જીવન કૌશલ્ય અને વ્યાવસાયિક કૌશલ્ય બંને પર આપો ધ્યાન
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની 9મી આવૃત્તિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધી વાતચીત કરી. આ ખાસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ?...
યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, વિદ્યાર્થીઓ-મૌલવીઓની વિગતો હવે ATSને આપવી ફરજિયાત
ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે યોગી સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ રાજ્યની એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં ...