ગુજરાત બોર્ડ દ્વારા ધો 9 થી 12માં ગુજરાતી-ઉર્દૂના ચાર પુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠ ઉમેરાયા
ગુજરાત બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રના પરિરૂપમાં મોટાપાયે ફેરફાર કર્યો છે. આ ફેરફાર મુખ્યત્વે પ્રથમ ભાષાના વિષયો માટે કરવામાં ?...
બાળકની સંખ્યા શૂન્ય હોય તેવી સરકારી પ્રાથમિક સ્કૂલો બંધ કરાશે, સરકાર દ્વારા DPEOનો આદેશ
રાજ્ય સરકારે શાળાશિક્ષણ વ્યવસ્થામાં નિયમિતતા અને કાર્યક્ષમતા લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં હાંકી કાઢ્યા છે. તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિ?...
નર્મદા જિલ્લામાં શિક્ષણનો નવો સૂર્યોદય: નીલભાઈ રાવની આગેવાનીમાં 19,319 આદિવાસી વિદ્યાર્થીઓ માટે 75,604 નોટબુકનું વિતરણ
ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની 321 શાળાઓમાં ભણતા 19,319 વિદ્યાર્થીઓને 75,604 નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત ડેડીયાપાડા ખાતે ચિકદા ગામે થઈ, જે 1 ઓગસ્ટ, 2025 સુધી પ...
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે
ગુજરાતના મોટા શહેરોમાં અસામાજિક તત્ત્વો દ્વારા મળતી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓના ક્રમમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી સામાન્ય જનજીવનમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને ...
તાપી જિલ્લા કલેકટરે શાળા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષકોનો ક્લાસ લીધો
તાપી જિલ્લા કલેકટર ડો .વિપિન ગર્ગની ઉપસ્થિતિમાં વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં નાનાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ કલેક્ટર ?...
સમાજમાં વટ અને માનભેર જીવીએ છીએ તેનું કારણ લોકશાળાની કેળવણી ગણાવતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
ગોહિલવાડની સુપ્રસિદ્ધ વિરાસત સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અરૂણાબેન - રઘુભાઈ અભિવાદન ગ્રંથ 'કેળવણીની કેડીએ ' વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સમાજમાં વટ ?...